તળાવના પાણી પર તરતા ઘર, 4 હજાર લોકો રહે છે આ માનવસર્જિત ટાપુ પર, જાણો વિગત

દક્ષિણ આફ્રિકામાં આવેલા સૌથી મોટા તળાવ ટિટિકાકામાં (Titicaca) લોકો જાતે ટાપુ બનાવીને રહે છે. જી હા તરતા ઘર બનાવતા આ લોકોની વસ્તી અત્યારે 4000 થઇ ગઈ છે.

તળાવના પાણી પર તરતા ઘર, 4 હજાર લોકો રહે છે આ માનવસર્જિત ટાપુ પર, જાણો વિગત
Titicaca
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 28, 2021 | 2:24 PM

દક્ષિણ આફ્રિકામાં આવેલા સૌથી મોટા તળાવ ટિટિકાકા વિષે ભાગ્યે જ તમે સાંભળ્યું હશે. જી હા તમને ખબર નહીં હોય કે આ તળાવમાં તરતી વસાહતો બનાવવામાં આવી રહી છે. આ તળાવની સપાટી સમુદ્રતટથી 12,500 ફૂટ ઊંચાઈ પર છે. આ તળાવમાં 70 અઈલેન્ડ આવેલા છે. તેમજ આ ઘરોમાં લગભગ 4000 લોકો રહે છે. અહીંયા માનવ નિર્મિત નાના નાના દ્વીપ જોવા મળે છે. દ્વીપની આ ખાસિયતના કારણે અહિયાં આબાદી સતત વધી રહી છે.

પેરુ અને બોલિવિયાના લોકોએ તળાવમાં નાના ટાપુઓ બનાવવાનું શરૂ કર્યું છે. વર્લ્ડ લેન્ડફોરમના અહેવાલ મુજબ તળાવમાં આ વધી રહેલા રહેઠાણ આવનારા દિવસોમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. કારણ કે વધતી વસ્તીને કારણે પ્રદૂષણ વધી રહ્યું છે. તેમજ તળાવને નુકસાન થઇ રહ્યું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
Titicaca, South Africa's largest lake, is home to 4,000 people

માનવસર્જિત ટાપુઓ

શેનાથી બનેલા છે આ ટાપુઓ આ ટાપુઓનો ટોટોરા રીડ્સની જાડી શીટ પર બનાવવામાં આવે છે. બાદમાં આ શીટ પર હલકા લાકડા અને ટોટોરા રીડથી ઘર બનાવવામાં આવે છે. જેને કારણે તેઓ પાણી પર તરી શકે છે. ટોટોરા રીડ્સ જળચર વિસ્તારોમાં જોવા મળતું લાકડું છે. આ લાકડાનો ઉપયોગ કરીને કેટલાક માછીમારો તેની બોટ પણ બનાવે છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">