પાકિસ્તાનની આ ઈમારતો પર આજે પણ લખાયેલું છે ભારતનું નામ!

ઘણી એવી ઈમારતો પાકિસ્તાનમાં આવેલી છે જેમાં આજે પણ ભારતનું નામ લખાયેલું છે. આ ઈમારતો આઝાદી પહેલાની છે અથવા તો ભારત સરકાર દ્વારા તેને પાકિસ્તાન પાસેથી ખરીદી લેવામાં આવી છે. પાકિસ્તાનના કરાચી અને લાહોરમાં આજે પણ કેટલીક એવી ઈમારતો આવેલી છે જ્યાં ભારતનું નામ અંકિત છે. આ ઈમારતો પહેલાં ભારત સરકારની માલિકી હતી અથવા હિન્દુ […]

પાકિસ્તાનની આ ઈમારતો પર આજે પણ લખાયેલું છે ભારતનું નામ!
Follow Us:
| Updated on: May 14, 2019 | 3:13 PM

ઘણી એવી ઈમારતો પાકિસ્તાનમાં આવેલી છે જેમાં આજે પણ ભારતનું નામ લખાયેલું છે. આ ઈમારતો આઝાદી પહેલાની છે અથવા તો ભારત સરકાર દ્વારા તેને પાકિસ્તાન પાસેથી ખરીદી લેવામાં આવી છે.

પાકિસ્તાનના કરાચી અને લાહોરમાં આજે પણ કેટલીક એવી ઈમારતો આવેલી છે જ્યાં ભારતનું નામ અંકિત છે. આ ઈમારતો પહેલાં ભારત સરકારની માલિકી હતી અથવા હિન્દુ માલિકોની હતી. જેમાં આજે પણ ભારતના અવશેષો જોવા મળે છે અને ભારતનું નામ પણ કંડારેલું છે. હાલ પાકિસ્તાન સરકાર આ ઈમારતોને પોતાના અલગ -અલગ સરકારી કામ માટે ઉપયોગ લઈ રહી છે. જ્યારે પાકિસ્તાનમાં કેટલીક સંપત્તિ ભારત સરકારે ખરીદી લીધી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

1. સ્ટેટ બેંક મ્યુઝિયમ

પાકિસ્તાનમાં આવેલી સ્ટેટ બેંકના મ્યુઝિયમમાં પણ ભારતનું નામ છે. સ્ટેટ બેંક મ્યુઝિયમ લખેલું છે તેની પાછળ ધ્યાનથી જોતા તમને આ નામ દેખાશે. આ બેંક આઝાદી પહેલાં શરુ કરવામાં આવી હતી અને તેમાં મોટેભાગે ભારતના વેપારીઓના પૈસા લાગ્યા હતા.

2. કરાચી વુમન્સ કોલેજ

કરાચી ખાતે આવેલી મહિલા કોલેજમાં આજે પણ ઈન્ડિયન ગલ્સૅ કોલેજ લખેલું છે. આ કોલેજની શરુઆત 1920માં એક પારસી દ્વારા કરવામાં આવી હતી. તમે આ તકતીમાં જમશેદ મહેતાનું નામ પણ જોઈ શકો છો.

આ પણ વાંચો: WORLD CUP-2019: તમે ઉપરથી નીચે થઈ જશો તો પણ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી આ મેચની ટિકિટ નહીં મેળવી શકો

3. સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંક

પાકિસ્તાનના કરાચીમાં આવેલી સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંક પણ ભારત સરકારની સંપત્તિ હતી. આઝાદી બાદ ભારત સરકારે ચાર્ટડ બેંક ઓફ ઈન્ડિયાનો વિલય ઈલાહાબાદ બેંકમાં કરી દીધો હતો. આ બિલ્ડીંગને 1906માં મુંબઈના વેપારીઓ દ્વારા ખોલવામાં આવી હતી. આઝાદી પછી પાકિસ્તાને આ બેંકનું નામ યુનાઈડેટ બેંક લિમિટેડ રાખી દીધું.

4. ભારત સરકારની સંપત્તિ

કરાચીમાં એક સંપત્તિ જે ભારતે ખરીદી લીધી છે. પહેલાં આ પરિસરમાં ભારત સરકારનો દૂતાવાસ હતો. જેને 1980માં બંધ કરી દેવાયો. આ સંપત્તિ આજે પણ ભારત સરકારની છે અને આવી ત્રણ સંપત્તિ પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસના નામે આવેલી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">