ભારત-નેપાળ સરહદ પર તણાવ, કાલી નદી પર નિર્માણ કાર્ય દરમિયાન મજૂરો પર પથ્થરમારો

આ ઘટના ધારચુલા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. કેટલાક નેપાળી નાગરિકો આ બાંધકામનો વિરોધ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ઘટના દરમિયાન નેપાળના સુરક્ષાકર્મીઓ દર્શકોની જેમ જોતા રહ્યા.

ભારત-નેપાળ સરહદ પર તણાવ, કાલી નદી પર નિર્માણ કાર્ય દરમિયાન મજૂરો પર પથ્થરમારો
ndo-Nepal border stone pelting on Indian laborers doing construction on Kali riverImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2022 | 11:39 PM

લાંબા સમય બાદ ભારતીય સરહદ પરથી ફરી તણાવના સમાચાર સામે આવ્યા છે. આ વખતે સમાચાર પાકિસ્તાન કે ચીનની સરહદના નહીં પણ પડોશી દેશ નેપાળની સરહદ પરથી આવી છે. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારત-નેપાળ બોર્ડર પર પથ્થરમારાના સમાચાર સામે આવ્યા છે. આજે રવિવારે સાંજે નેપાળ તરફથી ભારતીય મજૂરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મજૂરો કાલી નદી પર ડેમબાંધી રહ્યા હતા. આ ઘટના ધારચુલા વિસ્તારની જણાવવામાં આવી રહી છે. કેટલાક નેપાળી નાગરિકો આ બાંધકામનો વિરોધ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર ઘટના દરમિયાન નેપાળના સુરક્ષાકર્મીઓ દર્શકોની જેમ જોતા રહ્યા.

મળતી માહિતી અનુસાર, બાંધકામમાં રોકાયેલા ભારતીય કામદારો પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું છે કે નેપાળની સુરક્ષા એજન્સીઓએ આ પરિસ્થિતિ પર કોઈ કાર્યવાહી કરી ન હતી અને નેપાળીઓ દ્વારા કરવામાં આવેલા બળવા સામે મૂક પ્રેક્ષક બની રહી હતી. મળતી માહિતી અનુસાર નેપાળ તરફથી આ પહેલા પણ ઘણી વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે. જે વિસ્તારમાં પથ્થરમારો થયો તે નેપાળ અને ચીન વચ્ચેનો સરહદી વિસ્તાર છે.

નેપાળના લોકો શા માટે ડેમનો વિરોધ કરી રહ્યા છે?

નેપાળની સરહદ ધારચુલાથી શરૂ થાય છે. અહીં કાલી નદીની એક તરફ ભારત છે અને બીજી બાજુ નેપાળ છે. ભારત આ નદીની નજીક પોતાના વિસ્તારમાં બંધ બાંધી રહ્યું છે, પરંતુ નેપાળ તરફથી ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. જેના કારણે અહીં અનેક વખત પથ્થરમારો કરવામાં આવ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે આ ડેમના નિર્માણને કારણે કાલી નદીમાંથી તેમની તરફ ધોવાણ થશે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ડેમ બાંધી રહેલા મજૂરો પર પથ્થરમારો થતાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે અગાઉ વર્ષ 2020માં નેપાળ તરફથી નવો નકશો જાહેર થયા બાદ ભારત અને નેપાળના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. આ નકશામાં નેપાળે પોતાના ક્ષેત્રમાં કાલાપાની, લિમ્પિયાધુરા અને લિપુલેખનો વિસ્તાર દર્શાવ્યો હતો. સાથે જ ભારતે આ વિસ્તારોને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો. નેપાળ અને ભારતના સંબંધો મોટાભાગે સારા જ રહ્યા છે. સમાયંતરે નેપાળી રાજનેતોઓના હિન્દુ ભગવાન માટેના વિચિત્ર નિવેદનોને કારણે નેપાળ-ભારતના લોકો વચ્ચે આરોપ-પ્રત્યારોપ થતા રહે છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">