જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ, દક્ષિણ આફ્રિકામાં ગોળીબારની ઘટના, 8ના મોત અન્ય ઘાયલ

ન્યૂઝ એજન્સી રોઈટર્સે જણાવ્યું કે હુમલા બાદ બંને બદમાશો ભાગી ગયા અને પોલીસ હજુ સુધી કોઈની ધરપકડ કરી શકી નથી. પોલીસનું કહેવું છે કે હુમલા પાછળના સંજોગો અને સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

જન્મદિવસની ઉજવણી માતમમાં ફેરવાઈ, દક્ષિણ આફ્રિકામાં ગોળીબારની ઘટના, 8ના મોત અન્ય ઘાયલ
South Africa firing incident 8 killed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 3:42 PM

જન્મની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ. દક્ષિણ આફ્રિકાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમારું દિલ હચમચી જશે. અહીં ઈસ્ટર્ન કેપ પ્રાંતમાં બર્થડે પાર્ટીમાં બદમાશો ઘૂસી ગયા અને લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા ઘાયલ થયા હતા. દક્ષિણ આફ્રિકન પોલીસ સેવા (SAPS) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના ક્વાજાકેલેના ગકીબેરામાં એક ઘરમાં બની હતી. આ સામૂહિક ગોળીબાર બે હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હતો.

ન્યૂઝ એજન્સી રોઈટર્સે જણાવ્યું કે હુમલા બાદ બંને બદમાશો ભાગી ગયા અને પોલીસ હજુ સુધી કોઈની ધરપકડ કરી શકી નથી. પોલીસનું કહેવું છે કે હુમલા પાછળના સંજોગો અને સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં હુમલાખોરોની ધરપકડ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા લોકોની ઓળખ મેળવવામાં આવી રહી છે.

ગયા વર્ષે જુલાઈમાં 19 લોકોના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જુલાઈમાં દક્ષિણ આફ્રિકામાં સામૂહિક ગોળીબાર થયો હતો, જેણે દેશને હચમચાવી દીધો હતો. બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 19 લોકોની હત્યા કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મેક્સિકોમાં પણ અંધાધૂંધ ગોળીબારમાં 8ના મોત

તમને જણાવી દઈએ કે ઉત્તર અમેરિકાના ઉત્તરી મેક્સિકોના જેરેઝ શહેરમાં મોડી રાત્રે થયેલા ગોળીબારમાં 8 લોકોના મોત થયા છે.પોલીસે જણાવ્યું છે કે આ ગોળીબાર એક નાઈટ ક્લબમાં થયો હતો. ભારે હથિયારોથી સજ્જ માણસો બે વાહનોમાં નાઈટ ક્લબમાં પહોંચ્યા હતા. અહીં બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો, જેના પછી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું. સ્થાનિક મીડિયાએ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે ગોળીબાર એટલો તીવ્ર હતો કે નાઈટ ક્લબનો ફ્લોર લોહીથી લાલ થઈ ગયો હતો. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા.

ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાયા

ઈસ્ટર્ન કેપ પ્રાંતની આ ઘટના છે. જેમાં બર્થડે પાર્ટીમાં કેટલાક બદમાશો ઘૂસી ગયા અને લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ. ત્યારે  આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હોવાની જાણ થઈ રહી છે તેમજ અન્ય કેટલાક લોકો ઘાયલ છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ સામૂહિક ગોળીબાર બે હુમલાખોરો દ્વારા કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">