Russia-Ukraine war : યુક્રેનની સેનાએ કિવમાં રશિયન હેલિકોપ્ટર તોડી પાડી રશિયન સેનાને આપ્યો જડબાતોડ જવાબ

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ખરાખરીના મુકામ સુધી પહોંચી ચૂકયું છે. બંને દેશો વચ્ચેનું યુદ્ધ હવે વિનાશક વળાંક લઈ ચૂક્યું છે.

Russia-Ukraine war : યુક્રેનની સેનાએ કિવમાં રશિયન હેલિકોપ્ટર તોડી પાડી રશિયન સેનાને આપ્યો જડબાતોડ જવાબ
Russia-Ukraine War : Ukrainian Army Slams Russian Army's Helicopter in Kiev
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 6:27 PM

રશિયા-યુક્રેન (Russia-Ukraine) વચ્ચે આજરોજ યુદ્ધ ખરાખરીના મુકામ સુધી પહોંચી ચૂકયું છે. બંને દેશો વચ્ચેનું યુદ્ધ હવે વિનાશક વણાંક લઈ ચૂક્યું છે. રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ( war)આજે ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે. ભારત સરકાર દ્વારા આજે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને આજે એરલિફ્ટ (Airlift) કરીને વતન પરત લાવવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા આજે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને યુક્રેન 24 કલાક પહેલા છોડી દેવાની ચેતવણી આપવામાં આવી છે.

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ યુદ્ધને સમાપ્ત કરવા માટે ગઇકાલે બંને દેશોના અધિકારીઓ વચ્ચે પ્રથમ રાઉન્ડની બેઠક પણ યોજાઈ હતી. જે કોઈ પરિણામ વિના પૂર્ણ થઈ ચૂકી છે. આ સાથે જ રશિયન સૈનિકોએ યુક્રેનના શહેરો પર અને રહેણાંક વિસ્તારોમાં હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. આજરોજ મંગળવારે યુક્રેનની સેનાએ કિવમાં વળતા જવાબમાં એક રશિયન હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું તેવો દાવો કરાયો હતો.

યુક્રેનની સેનાએ હવે દાવો કર્યો છે કે, તેમણે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 5710 રશિયન સૈનિકોને નુકસાન પહોંચાડ્યું છે. જેમાં શહીદ થયેલા અને ઘાયલ થયેલા તમામ સૈનિકોનો સમાવેશ થાય છે. યુક્રેન સૈન્ય તરફથી કરવામાં આવેલા ફાયરિંગને કારણે 3 હેલિકોપ્ટરમાં આગ લાગી હતી. આ બાદ, એક રશિયન હેલિકોપ્ટર કિવમાં ડિનીપર નદીમાં પડ્યું હતું. યુક્રેનની સેનાએ હવે દાવો કર્યો છે કે તેમણે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 5710 રશિયન સૈનિકોને નુકસાન પહોંચાડ્યું છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

અત્યારે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga)  હાથ ધરાયું છે; જે અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને, યુક્રેનની પાડોશી રાષ્ટ્રોની સરહદ ખાતેથી ભારતીય નાગરિકોને વતન પરત લાવવામાં આવી રહ્યા છે. આ મિશન હેઠળ અત્યાર સુધીમાં 3000થી વધુ ભારતીય નાગરિકોને ભારત પરત લાવવામાં આવ્યા છે. અને હજુ પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કેન્દ્ર સરકારના ચાર પ્રધાનોને વિવિધ દેશમાં મોકલવામાં આવ્યા છે. જેમની દેખરેખ હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવામાં આવી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે સમગ્ર વિશ્વ દ્વારા રશિયા પર આ યુદ્ધ શરૂ કરવા બદલ અતિ આકરા પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો – Ukraine Russia War : ખાર્કીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે આપી જાણકારી

આ પણ વાંચો – Russia Ukraine War: રશિયાએ યુક્રેનના મિલિટરી બેઝ પર કર્યો મોટો હુમલો, ગોળીબારમાં 70થી વધુ સૈનિકો માર્યા ગયા

આ પણ વાંચો – Kutch : યુક્રેન રશિયા યુદ્ધમાં ફસાયેલા વિધાર્થીઓના પરિવારને તંત્રની હુંફ, સાંસદ-ધારાસભ્યોએ પણ આશ્વાસન આપ્યું

આ પણ વાંચોGurugram: બંધ ઘરમાં હથિયારો અને બોમ્બ હોવાની મળી માહિતી, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ પહોંચી ઘટનાસ્થળે

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">