યુએનનો દાવો: રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના 5900થી વધુ નાગરિકો માર્યા ગયા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલું આ યુદ્ધ હજુ પણ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન યુક્રેનિયનોએ મોટી સંખ્યામાં દેશ છોડી દીધો હતો. ત્યાં સ્થિતિ હજુ પણ સારી નથી.

યુએનનો દાવો: રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના 5900થી વધુ નાગરિકો માર્યા ગયા
russia ukraine war
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 5:52 PM

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. બંને દેશો વચ્ચે શરૂ થયેલું આ યુદ્ધ હજુ પણ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન યુક્રેનિયનોએ મોટી સંખ્યામાં દેશ છોડી દીધો હતો. ત્યાં સ્થિતિ હજુ પણ સારી નથી. રશિયન અને યુક્રેનિયન દળો રોજેરોજ સામસામે છે. આ દરમિયાન યુનાઈટેડ નેશન્સે (UN) યુક્રેનમાં યુદ્ધ દરમિયાનનો મૃત્યુઆંક જાહેર કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, યુક્રેનમાં યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 5,916 લોકોના મોત થયા છે. જ્યારે 8616 લોકો ઘાયલ થયા છે.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં 18 સપ્ટેમ્બર સુધી યુક્રેનમાં માર્યા ગયેલા 5916 લોકોમાં 2306 પુરૂષો, 1582 મહિલાઓ, 156 છોકરીઓ અને 188 છોકરાઓ સામેલ છે. આ સિવાય 8616 ઘાયલોમાં 1810 પુરૂષો, 1327 મહિલાઓ, 187 છોકરીઓ અને 259 છોકરાઓનો સમાવેશ થાય છે.

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર એજન્સીનું માનવું છે કે, વાસ્તવીક મૃત્યુ અને ઈજાઓના આ આંકડા તેનાથી પણ વધુ હોઈ શકે છે. તે કહે છે કે, આ શક્ય છે કારણ કે મેરીયુપોલ, ઇઝિયમ, લિસિચાન્સ્ક, પોપાસ્ના અને સ્વાયરોડોનેત્સ્કના આંકડા હજુ સુધી ઉપલબ્ધ નથી. આમાં વિલંબ થઈ શકે છે. આ સાથે, ઘણી જગ્યાએ નાગરિકોના મોતની માહિતીની પણ પુષ્ટિ થવાની બાકી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

લોકમત યોજવાની યોજના

મંગળવારે, રશિયા-નિયંત્રિત યુક્રેનના પૂર્વ અને દક્ષિણ પ્રદેશોએ રશિયાનો અભિન્ન ભાગ બનવા માટે જનમતની જાહેરાત કરી. ક્રેમલિનના સમર્થન સાથે સંગઠિત અને ઝડપી ધોરણે રશિયાનો ભાગ બનવા માટે યુક્રેનના અલગતાવાદી ચાર પ્રદેશો દ્વારા આ પ્રયાસ મોસ્કોને યુક્રેન સાથેના યુદ્ધને વધુ તીવ્ર બનાવવાનો આધાર આપશે. તે પણ ત્યારે જ્યારે યુક્રેનની સેનાને તેના વિસ્તારો કબજે કરવામાં સફળતા મળી રહી છે. (ઇનપુટ ભાષામાંથી પણ)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">