Rehearsal of Death: આ મહિલાએ પોતાના અંતિમ સંસ્કારનું કર્યુ નાટક, જાણો શું હતુ કારણ?

ચીલીની રાજધાની સેંટીયાગોમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાની મોત અને અંતિમ સંસ્કારનું નાટક રચ્યુ અને આ નાટક એણે ફક્ત એ જોવા માટે રચ્યુ કે તેનુ મૃત્યુ થવા પર અંતિમ સંસ્કારમાં કેટલા લોકો આવે છે.

Rehearsal of Death: આ મહિલાએ પોતાના અંતિમ સંસ્કારનું કર્યુ નાટક, જાણો શું હતુ કારણ?
માયરા અલોંજો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 14, 2021 | 6:31 PM

ચીલીની રાજધાની સેંટીયાગોમાંથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાની મોત અને અંતિમ સંસ્કારનું નાટક રચ્યુ અને આ નાટક એણે ફક્ત એ જોવા માટે રચ્યુ કે તેનુ મૃત્યુ થવા પર અંતિમ સંસ્કારમાં કેટલા લોકો આવે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મળતી માહિતી અનુસાર સેંટિયાગોમાં રહેતી 59 વર્ષીય માયરા અલોંજો કોરોના મહામારીથી થઈ રહેલા મોત વિશે વિચારતી હતી અને તેને લાગ્યુ કે જો આમ જ ચાલતુ રહ્યુ તો તેના મૃત્યુ પર કોઈ નહીં આવે. માટે તેણે પોતાના અંતિમ સંસ્કારનો પ્લાન બનાવ્યો અને પરિવારને પણ આમાં સાથ આપવા મનાવી લીધા.

પ્લાન પ્રમાણે તેમણે બુધવારે અંતિમ સંસ્કારનો કાર્યક્રમ રાખ્યો જે લગભગ 4 કલાક જેટલો ચાલ્યો. આ કાર્યક્રમ માટે મહિલાએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. તેણે પોતાના માથા પર ફૂલોનો તાજ અને નાકમાં રૂ પણ નાખ્યુ હતુ. તેણે એક અંતિમ સંસ્કારમાં કરવામાં આવતી બધી જ વ્યવસ્થા કરી હતી. માયરા આ અનુભવ વિશે કહે છે કે, ‘આ મારા માટે એક સપના જેવુ છે અને હવે મારા મોત બાદ મારા અંતિમ સંસ્કાર કરવાની જરૂર નથી કારણ કે મેં જીવતા જ બધુ જોઇ લીધુ’

નાટક માટે 1000 પાઉન્ડનો ખર્ચ

આ નાટક કરવા માટે તેણે 1000 પાઉન્ડ ખર્ચી નાખ્યાં સાથે જ ભાડે પણ તાબૂદ અને ફોટોગ્રાફર પણ રાખી લીધો. 4 કલાકના આ નાટક દરમિયાન તેના પરિવારના લોકો ખોટા આંસૂ પણ વહાવી રહ્યા હતા.

ખૂબ થઈ આલોચના

માયરાના આ પ્લાનની લોકો દ્વારા ખૂબ આલોચના કરવામાં આવી. લોકોનું કહેવુ હતુ કે આ નાટકના કારણે તે કોરોનાને કારણ મૃત્યુ પામેલા લોકોનો મજાક ઉડાવી રહી છે. સમગ્ર નાટક બાદ માયરાનું કહેવુ હતુ કે હવે તેને ભરોસો આવી ગયો છે કે તમામ સગા અને નજીકના લોકો તેને પ્રેમ કરે છે અને તેના અંતિમ સંસ્કારમાં આવશે.

આ પણ વાંચો: Amitabh Bachchan એ ફરી લંબાવ્યો મદદનો હાથ, પોલેન્ડથી ખરીદ્યા ઓક્સિજન કન્સન્ટ્રેટર, BMC ને કર્યું વેન્ટિલેટરનું દાન

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">