Pakistanની ઈજ્જતની હરાજી પર લાગ્યા તેના જ મંત્રી, વાંચો TearGasનાં ઉપયોગ પર શું આપ્યું હાસ્યાસ્પદ નિવેદન

પાકિસ્તાનના એક મંત્રી જે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તેમણે ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. શેખ રાશિદ અહમદે પ્રદર્શનકારીઓ વિષે બુદ્ધિહીન નિવેદન આપ્યું છે.

Pakistanની ઈજ્જતની હરાજી પર લાગ્યા તેના જ મંત્રી, વાંચો TearGasનાં ઉપયોગ પર શું આપ્યું હાસ્યાસ્પદ નિવેદન
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 15, 2021 | 10:45 AM

પાકિસ્તાનના એક મંત્રી જે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. તેમણે ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. શેખ રાશિદ અહમદે પ્રદર્શનકારીઓ પર છોડવામાં આવેલા આંસુ ગોળા પર બુદ્ધિહીન નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ઘણા સમયથી આ આંસુ ગેસના ગોળાનો ઉપયોગ નહતો કરાયો તેથી તેના ટેસ્ટ માટે પ્રદર્શનકારીઓ પર પ્રયોગ કરવામાં આવ્યો.

અહેવાલ મુજબ રાવલપીંડીના એક સમારોહમાં કર્મચારીઓના વિરોધ પ્રદર્શન પર વાત કરતા કહ્યું કે આંદોલનકારીઓ પર ઓછી સંખ્યામાં આંસુ ગેસનો ઉપયોગ કરાયો, વધારે નહીં. અખબારના સમાચાર મુજબ, સરકારી કર્મચારીઓની રેલી શનિવારે થઈ હતી. જેમાં વિરોધ કરી રહેલા લોકોને વિખેરવા માટે લગભગ 1 હજાર આંસુ ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. વિરોધ કરનારાઓ સરકારને મોંઘવારી અનુસાર પગાર વધારવાની માંગ કરી રહ્યા હતા. પ્રદર્શનનું સંચાલન ઓલ ગવર્મેન્ટ એમ્પ્લોઇઝ ગ્રાન્ડ એલાયન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે જ્યાં સુધી સરકાર તેના પર યોગ્ય નિર્ણય નહીં લે ત્યાં સુધી તેઓ સચિવાલયની બહાર બેઠા રહેશે. આ વિરોધ કરનારાઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પછીથી સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી.

મંત્રી રાશિદે કહ્યું કે ખરેખર આંસુ ગેસના શેલ છોડવાની સમસ્યા નથી પરંતુ પગાર વધારવાની છે. એવા સમયે કે જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે ત્યારે પગારમાં વધારો કરવાથી સરકારી તિજોરી પર ઘણો બોજો પડશે. તેણે એમ પણ કહ્યું કે

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાને કોરોનાના રોગચાળામાંથી બહાર લાવવા માટે ઘણું કર્યું છે. આ માટે વડા પ્રધાને સેના સાથે મળીને જેહાદ લગાવી દીધું છે. પી.ડી.એમ. રેલીઓનો ઉલ્લેખ કરતાં રાશિદે કહ્યું હતું કે જો તે દેશના બંધારણનો આદર કરે છે અને જો પ્રદર્શનકારીઓ એને માને તો તેનું સ્વાગત કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો બંધારણના કાર્યક્ષેત્રની અંદર રહીને વિરોધ કરે છે તો કોઈ મુશ્કેલી નહીં થાય. પરંતુ જો તે ઈસ્લામાબાદ આવીને બંધારણની બહાર જઈને વિરોધ કરશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. તેઓ અહીં દસ વાર આવશે, તો પણ તેમને દર વખતે પાછા મોકલવામાં આવશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">