રિપોર્ટ : બાલાકોટ એર સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાન એકબીજા પર મિસાઇલ દાગીને તૈયાર હતા, જો અમેરિકા મધ્યસ્થી ન બન્યું હોત તો…

જમ્મુ કાશ્મીરના પુલાવામા ખાતે CRPFના જવાનોના કાફલાં પર થયેલાં હુમલાનો જવાબ આપવા માટે વાયુસેના તરફથી પાકિસ્તાનમાં આવેલા બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેના થોડાં જ સમયમાં બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ બની હતી. એટલું જ નહીં બંને દેશો એક બીજા પર મિસાઇલ અટેક કરવાની ધમકી આપી હતી. અમેરિકાના મધ્યસ્થી બનવાના કારણે બંને દેશો વચ્ચે […]

રિપોર્ટ : બાલાકોટ એર સ્ટ્રાઇક પછી ભારત અને પાકિસ્તાન એકબીજા પર મિસાઇલ દાગીને તૈયાર હતા, જો અમેરિકા મધ્યસ્થી ન બન્યું હોત તો...
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 21, 2019 | 10:56 AM

જમ્મુ કાશ્મીરના પુલાવામા ખાતે CRPFના જવાનોના કાફલાં પર થયેલાં હુમલાનો જવાબ આપવા માટે વાયુસેના તરફથી પાકિસ્તાનમાં આવેલા બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેના થોડાં જ સમયમાં બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ બની હતી.

એટલું જ નહીં બંને દેશો એક બીજા પર મિસાઇલ અટેક કરવાની ધમકી આપી હતી. અમેરિકાના મધ્યસ્થી બનવાના કારણે બંને દેશો વચ્ચે સ્થિતિ સમાન્ય બની હતી. હાલમાં ન્યૂઝ એજન્સી રોયટર્સના એક અહેવાલમાં આ વાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : #MainBhiChowkidar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ભાજપના વરિષ્ઠ નેતાઓએ પોતાનું ટ્વિટર હેન્ડલ પર નામ બદલ્યું

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

રોયટર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જોન બોલ્ટનની સાથે સાતે અમેરિકાના અન્ય પણ કેટલાંક વરિષ્ઠ નેતાઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ જાળવવા માટે અપીલ કરી હતી. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત પાકિસ્તાન પર 6 મિસાઇલોથી હુમલો કરવા માટેની તૈયારીમાં હતું. જેની સામે પાક. તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે, તે તેના જવાબમાં ત્રણ ગણી મિસાઇલથી અટેક કરશે.

ક્યાંથી આવી માહિતી ?

આ ઉપરાંત રોયટર્સના અહેવાલના અનુસાર, ભારતના રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના પ્રમુખ અસીમ મુનીરની સાથે સિક્યોર લાઇન પર વાત કરીને સ્પષ્ટ કહ્યું હતું કે, ભારત કાઉન્ટર ટેરેરિઝ્મ ના મામલે સહેજ પણ પાછળ હટશે નહીં.

જો કે આ રિપોર્ટમાં હજી સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે બંને દેશ તરફથી ક્યાં નેતાઓ કે ક્યાં અધિકારીઓએ એકબીજાને ધમકી આપી હતી. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે, બંને દેશના ગુપ્તચર વિભાગના અધિકારીઓ સતત એકબીજાની સાથે વાત કરી રહ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">