એર સ્ટ્રાઈક માટે કેમ બાલાકોટ જ પસંદ કરવામાં આવ્યું ,શું છે ઇમરાન ખાનનું ત્યાંથી કનેક્શન ?

આજે સવારથી ભારતમાં બાલાકોટ વિસ્તાર ચર્ચામાં છે. આ બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના માનશેરા જિલ્લા સ્થિત એક શહેર છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું ગૃહ રાજ્ય પણ ખૈબર પખ્તૂનખ્વા જ છે. એક રિપોર્ટ પ્રમાણે મસૂદ અઝહર 2001માં અહીંજ રહેતો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, બાલાકોટ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ પોતાના કેમ્પ […]

એર સ્ટ્રાઈક માટે કેમ બાલાકોટ જ પસંદ કરવામાં આવ્યું ,શું છે ઇમરાન ખાનનું ત્યાંથી કનેક્શન ?
Follow Us:
| Updated on: Feb 26, 2019 | 10:19 AM

આજે સવારથી ભારતમાં બાલાકોટ વિસ્તાર ચર્ચામાં છે. આ બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના માનશેરા જિલ્લા સ્થિત એક શહેર છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું ગૃહ રાજ્ય પણ ખૈબર પખ્તૂનખ્વા જ છે. એક રિપોર્ટ પ્રમાણે મસૂદ અઝહર 2001માં અહીંજ રહેતો હતો.

એવું માનવામાં આવી રહ્યું છે કે, બાલાકોટ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ પોતાના કેમ્પ ચાલી રહ્યા છે. અહીં જ તે પોતાના લોન્ચ પેડ ચાલાવી રહ્યું છે. તેમજ ભારતીય એરફોર્સે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના 3 કંટ્રોલ રૂમ નષ્ટ કર્યા છે.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

2001 માં બાલાકોટમાં જ જૈશ-એ-મોહમ્મદ જાહેરમાં રેલીઓ પણ સંબંધન કરતો હતો. બાલાકોટના બેસયાન ચોકમાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. એટલું જ નહીં આ વિસ્તારમાં અમેરિકા અને અફગાનિસ્તાને પાકિસ્તાન વિરૂદ્ધ હુમલો કરવા માટેનું પ્લાનિંગ કર્યું હતું.

આ પણ વાંચો : એર સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હુંકાર, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશો : ‘મેં દેશ નહીં ઝૂંકને દૂંગા ‘

ભારતે પુલવામા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપી દીધો છે. ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને ત્યાં મોજૂદ આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખી છે અને સીઆરપીએફના જવાનોની શહાદતનો બદલો લઈ લીધો છે. જેમાં સામાન્ય લોકોને કોઈ પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.

[yop_poll id=1826]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">