જાપાનમાં 60 વર્ષનું સૌથી ખતરનાક તુફાન, 73 લાખ લોકોનું સ્થળાંતર, આકાશ ગુલાબી તો રેલવે, વિમાન સેવાઓ ઠપ્પ

જાપાનમાં હગિબીસ નામના તૂફાને તબાહી મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 26 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ભારે તારાજીની સામે જાપાનમાં લોકો તૂફાનની સામે ઝઝૂમી રહ્યાં છે અને ભારતે પણ મદદ પહોંચાડવાની વાત કરી છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું ડાયાબિટીસમાં ખાઈ […]

જાપાનમાં 60 વર્ષનું સૌથી ખતરનાક તુફાન, 73 લાખ લોકોનું સ્થળાંતર, આકાશ ગુલાબી તો રેલવે, વિમાન સેવાઓ ઠપ્પ
Follow Us:
| Updated on: Oct 13, 2019 | 2:00 PM

જાપાનમાં હગિબીસ નામના તૂફાને તબાહી મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 26 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ભારે તારાજીની સામે જાપાનમાં લોકો તૂફાનની સામે ઝઝૂમી રહ્યાં છે અને ભારતે પણ મદદ પહોંચાડવાની વાત કરી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   સરકારે કરી શિક્ષણમાં મદદ, દેશનો સૌપ્રથમ ટ્રાંસજેન્ડર કોર્મશિયલ પાયલોટ બનશે હૈરી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત જાપાનની સાથે છે અને ભારતીય નૌસેના મદદ માટે તૈયાર છે. જાપાનમાં ભારે તારાજીથી 24 કલાકમાં જ કેટલીક જગ્યાઓ પર 93.5 સેન્ટિમીટર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના લીધે ઘણાંબઘાં વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જાપાનની સરકારે સેનાની મદદ લીધી છે. સ્થાનીક મીડિયાના અહેવાલનું માનીએ તો આશરે 90 લોકો ઘાયલ થયાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના લીધે લોકોના ઘરમાં અને શહેરમાં 16 ફૂટ પાણીનો ભરાવો થઈ ગયો છે. રેલવે બ્રીજ પાણી ભરાવાના લીધે ધરાશાયી થઈ રહ્યાં છે. તુફાનના લીધે શનિવારના રોજ જાપાનની રાજઘાની ટોક્યોમાં આકાશ ગુલાબી જોવા મળ્યું હતું. જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં 180 કિમી પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 12 હજારથી વધારે ઘરમાં વીજળી સેવા નથી જેના લીધે કમ્યુનિકેશન ઠપ્પ થઈ ગયું છે. આ તૂફાનનું નામ ‘હગિબીસ’ ફિલિપાઈન્સ દ્વારા આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જાપાનમાં ભારે તુફાનના લીધે હવાઈ સેવાઓ બંધ કરી દેવાઈ છે. ટ્રેન સેવા પણ જાપાનમાં બંધ કરી દેવાઈ છે. મોલ, કારખાનાઓ , સિનેમાઘરો પણ બંધ કરી દેવાયા છે. લોકોને ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. એક આંકડા પ્રમાણે 42 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે એટલે કે તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">