EXCLUSIVE: શરીફ પરિવાર દેશ સાથે દગો કરી રહ્યો છે, ફવાદ ચૌધરીએ TV9 Bharatvarshને કહ્યું

ફવાદે કહ્યું કે જ્યારે કાશ્મીર પર અમારું વલણ સ્પષ્ટ છે તો શાહબાઝ શરીફ ભારત સાથે વ્યાપારી મુદ્દાઓ પર કેમ વાત કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ ઉદ્યોગપતિઓ માટે આના પર પ્રતિબંધ છે તો પછી નવાઝના નજીકના લોકોને આટલી છૂટ કેમ આપવામાં આવી રહી છે.

EXCLUSIVE: શરીફ પરિવાર દેશ સાથે દગો કરી રહ્યો છે, ફવાદ ચૌધરીએ TV9 Bharatvarshને કહ્યું
ફવાદ ચૌધરી (ફાઇલ ફોટો)Image Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 5:30 PM

શાહબાઝ શરીફનો (Shahbaz Sharif)ઓડિયો લીક (Audio leak)થતાં જ પાકિસ્તાનમાં (Pakistan)ખળભળાટ મચી ગયો છે. હવે સવાલ એ છે કે શું મરિયમ નવાઝના જમાઈ ભારતમાંથી પાવર પ્લાન્ટ ખરીદવા માંગતા હતા ? પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ એક ઓડિયો રીટ્વીટ કર્યો છે અને તેના અનુસાર તે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો અવાજ છે. જેમાં તે એક અજાણ્યા વ્યક્તિ સાથે મરિયમ નવાઝના જમાઈ દ્વારા ભારતમાંથી પાવર પ્લાન્ટ ખરીદવાની વાત કરી રહ્યો છે. આ મામલે વિવાદ વધી રહ્યો છે. શરીફ સરકાર પર ઘણા ગંભીર આરોપો લાગ્યા છે. આ પહેલા પણ ઈમરાન ખાન શરીફ પર ભ્રષ્ટાચાર અને કાળા નાણાના આરોપ લગાવતા રહ્યા છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ઓડિયોમાં શાહબાઝ શરીફ કહી રહ્યા છે (દાવા મુજબ) ‘તે અમારા જમાઈ છે, તેમને ભારતમાંથી પ્લાન્ટ આયાત કરવામાં મદદ કરો અને તેની સાથે જોડાયેલી મુશ્કેલીઓ વિશે પણ જણાવો. ટીવી 9 ભારતવર્ષે આ સમગ્ર મામલા અંગે પાકિસ્તાનના તહરીક-એ-ઈન્સાફ નેતા અને ઈમરાન ખાનના નજીકના સાથી ફવાદ ચૌધરી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે શરીફ પરિવાર દેશદ્રોહી છે અને ભૂતકાળમાં પણ આવું કરતો આવ્યો છે. તેમનું કહેવું છે કે શરીફ પરિવાર બિઝનેસ ડીલ માટે ભારતનો ઉપયોગ કરી રહ્યો છે. ભૂતકાળમાં નવાઝ પરિવારની ગુપ્ત વાતો ઘણી ચર્ચામાં રહી છે.

ફવાદે કહ્યું કે જ્યારે કાશ્મીર પર અમારું વલણ સ્પષ્ટ છે તો શાહબાઝ શરીફ ભારત સાથે વ્યાપારી મુદ્દાઓ પર કેમ વાત કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ ઉદ્યોગપતિઓ માટે આના પર પ્રતિબંધ છે તો પછી નવાઝના નજીકના લોકોને આટલી છૂટ કેમ આપવામાં આવી રહી છે. ફવાદે એમ પણ કહ્યું કે શાહબાઝ સરકાર દેશ પહેલા પરિવારને પ્રાથમિકતા આપી રહી છે અને પરિવારના વ્યવસાયને ધ્યાનમાં રાખીને તમામ નિર્ણયો લઈ રહી છે. તમને જણાવી દઈએ કે મરિયમ નવાઝની પુત્રી મેહરુનિસાએ ડિસેમ્બર 2015માં બિઝનેસમેન મુનીરના પુત્ર રાહીલ સાથે લગ્ન કર્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">