કુલભૂષણ જાધવને 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન આપશે કૉન્સ્યુલર અક્સેસ, ભારત આ પ્રસ્તાવ પર કરશે વિચાર

પાકિસ્તાનમાં જેમને ફાંસીની સજા આપવામાં આવી છે તે ભારતના રાજદ્વારીઓને મળી શકે છે તેવો પ્રસ્તાવ પાકિસ્તાન સરકાર લાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા દ્વારા ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપવામાં આવી છે. આ બીજી વખત પાકિસ્તાને આ પ્રસ્તાવ લાવીને મળવાની વાત કરી છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ […]

કુલભૂષણ જાધવને 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન આપશે કૉન્સ્યુલર અક્સેસ, ભારત આ પ્રસ્તાવ પર કરશે વિચાર
Follow Us:
| Updated on: Sep 01, 2019 | 5:17 PM

પાકિસ્તાનમાં જેમને ફાંસીની સજા આપવામાં આવી છે તે ભારતના રાજદ્વારીઓને મળી શકે છે તેવો પ્રસ્તાવ પાકિસ્તાન સરકાર લાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના વિદેશ પ્રવક્તા દ્વારા ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપવામાં આવી છે. આ બીજી વખત પાકિસ્તાને આ પ્રસ્તાવ લાવીને મળવાની વાત કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનના વિદેશ પ્રવક્તાએ લખ્યું કે ભારતીય નૌસેનાના અધિકારી અને રૉના એજન્ટ કમાંડર કૂલભુષણ જાધવ વિએના સંધિ અનુસાર અને પાકિસ્તાનના કાયદા મુજબ 2 સપ્ટેમ્બરના રોજ રાજદ્વારીઓને મળી શકશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અગાઉ પણ કૂલભુષણ જાધવને ભારતના અધિકારીઓ સાથે મળવાનો પ્રસ્તાવ પાકિસ્તાને લાવ્યો હતો. ભારતે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો કારણ કે પાકિસ્તાને તેમાં અમુક શરતો લગાવી હતી. પાકિસ્તાનને પ્રસ્તાવમાં શરત મુકી હતી કે મુલાકાતના સમયે પાકિસ્તાનના એક અધિકારી પણ સામેલ રહેશે. ભારતે આ પ્રસ્તાવનો વિરોધ કરીને કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ફેંસલાને અનુરુપ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આંતરરાષ્ટ્રીય કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે સ્વતંત્ર, નિષ્પક્ષ માહોલમાં ભારતના રાજદ્વારી અધિકારીઓ સાથે કૂલભુષણ જાધવને મળવાની છૂટ હોવી જોઈએ. જાધવ સાથે મુલાકાત એટલા માટે જરુરી છે કારણ કે પાકિસ્તાનમાં તેમની સાથે જે કેસ ચાલે છે તે બાબતે ભારત જાધવને મળીને રણનીતિ બનાવી શકે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">