જીતના નશામાં ભાન ભૂલ્યા પાકિસ્તાની PM ઈમરાનખાન, કહ્યું ભારત સાથે વાત કરવાનો હાલ યોગ્ય સમય નથી

ગરીબીમાં સપડાયેલ પાકિસ્તાનને આર્થિક રીતે બેઠુ કરવા માટે ઈમરાનખાન, રોકાણકારોને રીઝવવા સાઉદી અરેબિયા પહોચ્યા હતા.

જીતના નશામાં ભાન ભૂલ્યા પાકિસ્તાની PM ઈમરાનખાન, કહ્યું ભારત સાથે વાત કરવાનો હાલ યોગ્ય સમય નથી
Imran Khan, Prime Minister of Pakistan ( file photo )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 9:01 AM

રિયાધમાં પાકિસ્તાન-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમને (Pakistan-Saudi Investment Forum) સંબોધતા, ઇમરાન ખાને (Imran Khan) ભારત સાથેના સંબંધો સુધારવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, T20 વર્લ્ડ કપમાં (T20 world cup) ભારત સામે તેમના દેશની જીત બાદ વાતચીત માટે હાલ આ યોગ્ય સમય નથી.

T20માં ભારતની ક્રિકેટ ટીમ સામે પાકિસ્તાનની ક્રિકેટ ટીમની પ્રથમ જીતની ખુશીમાં પાકિસ્તાનના ગૃહમંત્રીએ અશોભનીય નિવેદન કર્યુ હતુ, પાકિસ્તાનના વડાપ્રધાન (Prime Minister of Pakistan) ઈમરાન ખાન પણ હવે એ જ રીતે, પાકિસ્તાનની ક્રિકેટ ટીમની જીતના કારણે ભ્રમિત થઈ ગયા છે. ભારત સાથેના સંબંધો સુધારવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરતા ઇમરાને કહ્યું કે T20 વર્લ્ડ કપમાં ભારત સામે તેમના દેશની જીત બાદ વાતચીત માટે હાલ આ યોગ્ય સમય નથી.

ગરીબીમાં સપડાયેલ પાકિસ્તાનને આર્થિક રીતે બેઠુ કરવા માટે ઈમરાનખાન, રોકાણકારોને રીઝવવા સાઉદી અરેબિયા પહોચ્યા હતા. જ્યા તેમણે કહ્યુ કે, ‘ચીન સાથે અમારા સારા સંબંધો છે, પરંતુ જો આપણે કોઈક રીતે ભારત સાથેના સંબંધો સુધારીશું તો વધુ સારુ પરંતુ- હું જાણું છું કે ગઈકાલે રાત્રે ક્રિકેટ મેચમાં પાકિસ્તાનની ટીમના વિજય પછી, ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરવા માટે યોગ્ય સમય નથી.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

કાશ્મીરનો રાગ આલાપ્યો રિયાધમાં પાકિસ્તાન-સાઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમને (Pakistan-Saudi Investment Forum) સંબોધિત કરતી વખતે ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક જ મુદ્દો છે, તે છે કાશ્મીર. તેમણે સારા પડોશીઓની જેમ કાશ્મીરનો મુદ્દો ઉકેલવા વિનંતી પણ કરી. તેમણે કહ્યું કે 72 વર્ષ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીરના લોકોને આત્મનિર્ણય કરવાની વાત કરવામાં આવી હતી. ઈમરાનખાને કહ્યું કે જો કાશ્મીરના લોકોને તે જનમત લેવાનો અધિકાર મળે તો અમારી વચ્ચે કોઈ સમસ્યા નથી. બંને દેશો સારા પડોશીઓની જેમ રહી શકે છે.

આ પણ વાંચોઃ

Bank Holidays in November 2021 : દિવાળીના તહેવાર સહીત નવેમ્બરમાં કેટલા દિવસ બેંક બંધ રહેશે? રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચોઃ

Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">