Myanmar:આંગ સાન સૂ કીને ચાર વર્ષની જેલ, સૈન્ય સામે અસંતોષ ભડકાવવાના દોષિત

મ્યાનમારની પદભ્રષ્ટ નેતા આંગ સાન સૂ કીને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. દેશની કોર્ટે તેને સેના સામે અસંતોષ ભડકાવવા અને કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવી છે.

Myanmar:આંગ સાન સૂ કીને ચાર વર્ષની જેલ, સૈન્ય સામે અસંતોષ ભડકાવવાના દોષિત
Aung San Suu Kyi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 1:20 PM

Aung San Suu Kyi Jailed For 4 Years: મ્યાનમારની એક અદાલતે પદભ્રષ્ટ નેતા આંગ સાન સુ કીને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. તેને સેના સામે અસંતોષ ભડકાવવા અને કોરોના વાયરસ (Corona virus)ના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે. સૈન્ય સરકારના પ્રવક્તા ઝાવ મીન તુને (Zaw Min Tun)જણાવ્યું હતું કે સુ કીને “કલમ 505(b) હેઠળ બે વર્ષની અને કુદરતી આપત્તિ અધિનિયમ (Natural Disasters Act)હેઠળ બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.”

પ્રવક્તાએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ વિન મિન્ટ(Win Myint) પણ આ જ આરોપમાં ચાર વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યા છે, પરંતુ તેમને હજુ જેલમાં લઈ જવામાં આવશે નહીં.” 76 વર્ષીય સુ કી 1 ફેબ્રુઆરીએ દેશમાં સૈન્ય પ્રવેશ્યા ત્યારથી કસ્ટડીમાં છે. આ પછી એક વર્ષ કટોકટી લાગાવવામાં આવી હતી અને લોકોની ચૂંટાયેલી સરકારને ઉથલાવી દેવામાં આવી હતી. લશ્કરી બળવાથી દેશમાં લોકશાહીનો અંત આવ્યો હતો.

સુ કી ફેબ્રુઆરીથી કસ્ટડીમાં છે

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સુ કીને કસ્ટડીમાં લીધા બાદ સેનાએ તેના પર તમામ પ્રકારના આરોપો (Allegations on Suu Kyi) લગાવ્યા. તેમના પર ઓફિશિયલ સિક્રેટ એક્ટ, ભ્રષ્ટાચાર અને ચૂંટણીમાં છેતરપિંડી કરવાનો આરોપ હતો. જો તમામ બાબતોમાં દોષિત ઠેરવવામાં આવે છે, તો નોબેલ પુરસ્કાર વિજેતા સુ કીને દાયકાઓ સુધી જેલની સજા થઈ શકે છે. રાજધાનીમાં સેના દ્વારા રચવામાં આવેલી વિશેષ અદાલતની કાર્યવાહીથી પત્રકારોને દૂર રાખવામાં આવ્યા છે. આ પહેલા સુ કીના વકીલોને મીડિયા સાથે બોલવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

સેંકડો લોકો માર્યા ગયા

સ્થાનિક વોચડોગ જૂથના જણાવ્યા અનુસાર, બળવા પછી દેશમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ લોકોના અવાજને દબાવવા માટે સેનાએ હિંસક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો (Killings in Myanmar). જેમાં 1300 થી વધુ લોકો માર્યા ગયા છે અને 10,000 થી વધુની ધરપકડ કરવામાં આવી છે. જો કે દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન હજુ પણ અટકી રહ્યા નથી.

આ પણ વાંચો : Farmers Protest: ખેડૂત નેતા ચઢૂનીએ કહ્યું- સરકાર વાતચીત માટે બોલાવે તેની રાહ જોઈ રહ્યા છીએ, માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ખેડૂતો બોર્ડરથી નહીં હટે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">