26/11 Mumbai હુમલાના માસ્ટર માઇન્ડ લશ્કરના આતંકી લખવીની ધરપકડ

Mumbai મા વર્ષ 2008 હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના આતંકી જકી ઉર રહમાન લખવીની ધરપકડ કરવામાં આવી છે. જકીઉર રહમાન લખવીને આતંકીઓને મદદ કરવા અને તેમને નાણાં આપવા બદલ ધરપકડ કરવામા આવી છે. જેમાં  જકી ઉર રહેમાન અને હાફિજ સૈયદે સાથે મળીને 26/11 હુમલાનું  ષડયંત્ર રચ્યું હતું. લખવીની ધરપકડ પાકિસ્તાન ના  પંજાબ પ્રાંતના કાઉંન્ટર  ટેરીરીઝમ  […]

26/11 Mumbai હુમલાના માસ્ટર માઇન્ડ લશ્કરના આતંકી લખવીની ધરપકડ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 02, 2021 | 6:31 PM

Mumbai મા વર્ષ 2008 હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના આતંકી જકી ઉર રહમાન લખવીની ધરપકડ કરવામાં આવી છે. જકીઉર રહમાન લખવીને આતંકીઓને મદદ કરવા અને તેમને નાણાં આપવા બદલ ધરપકડ કરવામા આવી છે. જેમાં  જકી ઉર રહેમાન અને હાફિજ સૈયદે સાથે મળીને 26/11 હુમલાનું  ષડયંત્ર રચ્યું હતું. લખવીની ધરપકડ પાકિસ્તાન ના  પંજાબ પ્રાંતના કાઉંન્ટર  ટેરીરીઝમ  વિભાગે કરી હતી

ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠન લશ્કર એ તોયબાના ઓપરેશન કમાન્ડર લખવીને મુંબઈ હુમલા બાદ વર્ષ 2008માં યુએનએસસી ના પ્રસ્તાવ અંતર્ગત સંયુક્ત રાસ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવામા આવ્યો હતો. મુંબઈ હુમલાની તપાસ દરમ્યાન લખવીએ હાજીફ સઇદે આતંકી હુમલાનો સંપૂર્ણ પ્લાન તૈયાર કર્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ  હુમલામાં પાકિસ્તાન આતંકી સંગઠન લશ્કરે ભારે  હથિયારો સાથે 10 આતંકીઓએ શહેરમા અંધાધૂધ ગોળીબારી કરી હતી. આ હુમલામા 166 લોકોના મોત થયા હતા. જ્યારે 300 થી વધારે લોકો  ઘાયલ થયા હતા.  જેમાં છેલ્લા 6 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ એપ્રિલ 2015માં લશ્કરના ઓપરેશન કમાન્ડર લખવીને પાકિસ્તાન જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">