ભારતના વિદેશ મંત્રાલયની ચેતવણી બાદ પાકિસ્તાને ભારતીય દૂતાવાસના અધિકારીઓને મુક્ત કર્યા

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે ભારત હાઈકમીશનના બે અધિકારીઓ સવારથી ગુમ થયા હતા. પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલે એવો દાવો કર્યો હતો કે ભારતીય અધિકારીઓએ ઝડપથી કાર દોડાવી હતી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડી હતી. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે ભારતીય અધિકારીની કાર સાથે ટક્કર બાદ એક વ્યક્તિ ઘાયલ થયો. આ ઘટનાના લીધે બંને ભારતીય અધિકારીઓની […]

ભારતના વિદેશ મંત્રાલયની ચેતવણી બાદ પાકિસ્તાને ભારતીય દૂતાવાસના અધિકારીઓને મુક્ત કર્યા
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 3:00 PM

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ખાતે ભારત હાઈકમીશનના બે અધિકારીઓ સવારથી ગુમ થયા હતા. પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલે એવો દાવો કર્યો હતો કે ભારતીય અધિકારીઓએ ઝડપથી કાર દોડાવી હતી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડી હતી. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો કે ભારતીય અધિકારીની કાર સાથે ટક્કર બાદ એક વ્યક્તિ ઘાયલ થયો. આ ઘટનાના લીધે બંને ભારતીય અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આ પણ વાંચો :  ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 514 નવા કેસ, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 24 હજારને પાર

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે અટકાયતના સમાચાર બાદ ભારતનું વિદેશ મંત્રાલય હરકતમાં આવ્યું હતું. આ મુદે ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન હાઈ કમીશનના એક્ટિંગ હાઈ કમીશનરને સમન મોકલ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી કે બંને અધિકારીઓને ગાડી સાથે પરત છોડી મુકવામાં આવે. આ સિવાય પાકિસ્તાન સરકાર તેમની પૂછપરછ ના કરે અને પ્રતાડિત ના કરે તે પણ ચેતવણી ભારત સરકારે આપી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને ભારતના અધિકારીઓ પાકિસ્તાનમાં હોવાથી તેમની સુરક્ષાની જવાબદારી પાકિસ્તાનની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સોમવારની મોડી સાંજે ભારતીય હાઈકમીશનના બંને અધિકારીઓને છોડી મુકવામાં આવ્યા છે. જો કે પાકિસ્તાન પોતાની હરકતો ચાલુ રાખી છે અને ભારતીય અધિકારીઓ પર ખોટા આરોપ લગાવ્યા છે. ભારતની ચેતવણી બાદ પાકિસ્તાનમાં બંને અધિકારીઓને છોડી મુકવામાં આવ્યા છે અને તેઓ ઈસ્લામાબાદ ખાતે ભારતીય હાઈકમીશન પહોંચ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">