જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપ, કેન્દ્ર બિંદુ મિયાગી પ્રાંતના દરિયાકાંઠે

જાપાનની રાજધાની ટોક્યોમાં Earthquakeના આંચકા અનુભવાયા છે. યુએસજીએસ અનુસાર તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર  7ની નોંધાઈ હતી. ટોક્યોમાં સાંજે 6 વાગેને 10 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો.

જાપાનની રાજધાની ટોક્યોમાં ભૂકંપ, કેન્દ્ર બિંદુ મિયાગી પ્રાંતના દરિયાકાંઠે
Japan Earthquake Image
Follow Us:
| Updated on: Mar 24, 2021 | 3:47 PM

જાપાનની રાજધાની ટોક્યોમાં Earthquakeના આંચકા અનુભવાયા છે. યુએસજીએસ અનુસાર તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર  7ની નોંધાઈ હતી. ટોક્યોમાં સાંજે 6 વાગેને 10 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. યુએસજીએસના જણાવ્યા અનુસાર Earthquakeનું કેન્દ્રબિંદુ જાપાનના ઈશિનોમાકીથી 34 કિલોમીટર પૂર્વમાં અને 60 કિલોમીટર ઉંડે હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ પછી તુરંત જ મિયાગી પ્રાંત માટે સુનામીની ચેતવણી જારી કરી હતી. જો કે 90 મિનિટ પછી ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. જાપાનના એનએચકે ટીવીએ કહ્યું છે કે સુનામી મિયાગી કાંઠાના ભાગોમાં પહોંચી ચૂકી છે. ત્યાંના અધિકારીઓએ કહ્યું કે નુકસાનની કોઈ તાત્કાલિક રિપોર્ટ આવ્યા નથી.

એનએચકેએ જણાવ્યું હતું કે જોરદાર Earthquakeના કારણે કેટલાક વિસ્તારોમાં અસ્થાયી અંધારપટ સર્જાયો હતો અને બુલેટ ટ્રેન સેવાઓ સ્થગિત થઈ ગઈ હતી. ન્યુક્લિયર રેગ્યુલેશન ઓથોરિટીએ કહ્યું હતું કે ફુકુશીમાં ડાઈચી પરમાણુ પ્લાન્ટ સહિતના વિસ્તારમાં પરમાણુ ઉર્જા પ્લાન્ટોમાં કોઈ અસામાન્યતા જોવા મળી નથી. મિયાગી પ્રાંતના ટોમ સિટીના અધિકારી અકીરા વેકિમોટોએ જણાવ્યું હતું કે ભૂકંપ આવ્યો ત્યારે તે તેમના એપાર્ટમેન્ટમાં હતા અને લાંબા સમયથી તેમના રૂમ લાંબા સમય સુધી હલતો અનુભવાયો હતો.

જ્યારે અન્ય એક હોટલના કર્મચારી શોટોરો સુઝુકીએ જણાવ્યું હતું કે ત્યાં બ્લેકઆઉટ થયું હતું અને લિફ્ટ થોડા સમય માટે બંધ થઈ ગઈ હતી, પરંતુ તે પછી પાવર ફરીથી સ્થાપિત કરવામાં આવ્યો છે. અત્યારે બીજી કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું, “અમારા ગેસ્ટ શરૂઆતમાં બેચેન લાગતા હતા, પરંતુ તે બધા તેમના રૂમમાં પાછા ફર્યા છે. ક્યોડો ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે તેનું કેન્દ્ર મિયાગી પ્રાંતના  દરિયાકાંઠે હતું, જે 2011ના વિશાળ ભૂકંપ અને સુનામી દરમિયાન ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો: ટેસ્લાની ગાડીઓ પર ચીની મિલેટ્રીએ મુક્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">