ઈટાલીના હોલિડે આઈલેન્ડ પર ભૂસ્ખલનનો ખતરનાક વીડિયો સામે આવ્યો, 8 લોકોના મોત

ઈટાલીના ઈશ્ચિયા હોલિડે આઈલેન્ડ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું, “ઈસ્ચિયા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે. બચાવકર્મી મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે." અગાઉ ભૂસ્ખલન બાદ તેર લોકો ગુમ થયાના સમાચાર હતા.

ઈટાલીના હોલિડે આઈલેન્ડ પર ભૂસ્ખલનનો ખતરનાક વીડિયો સામે આવ્યો, 8 લોકોના મોત
Landslide VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 7:57 PM

ઈટાલીના એક હોલિડે આઈલેન્ડ પર ભૂસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. આ ઘટના અંગે માહિતી આપતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટર માટ્ટેઓ સાલ્વિનીએ જણાવ્યું કે ઈટાલીના ઈશ્ચિયા હોલિડે આઈલેન્ડ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું, “ઈસ્ચિયા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે. બચાવકર્મી મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે.” અગાઉ ભૂસ્ખલન બાદ તેર લોકો ગુમ થયાના સમાચાર હતા.

ફાયર સર્વિસે અગાઉના અપડેટમાં જણાવ્યું હતું કે ટાપુના ઉત્તરમાં કેસામીસીયોલા ટર્મેમાં “ભૂસ્ખલનથી એક ઘર ધરાશાય થઈ ગયું છે અને સંભવિત ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે”. જ્યારે ANSA અને AGI સમાચાર એજન્સીઓએ બાદમાં અહેવાલ આપ્યો હતો કે સવારે ભૂસ્ખલન બાદ 13 લોકો ગુમ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક પરિવારમાં પતિ-પત્ની અને એક નવજાત બાળકનો સમાવેશ થાય છે, જેઓ તે જગ્યાની નજીક રહેતા હતા જ્યાંથી ભૂસ્ખલન શરૂ થયું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઘટનાનો વીડિયો સામે આવ્યો છે

ફાયર સર્વિસે જણાવ્યું હતું કે કાદવને કારણે ઘણી કાર પહાડી પરથી નીચે ખાબકી હતી. ઓછામાં ઓછું એક વાહન દરિયામાં વહી ગઈ હતી, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે, જેના પરથી ભૂસ્ખલન પછીની સ્થિતિ સ્પષ્ટપણે સમજી શકાય છે.

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં ઘણા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનના સમાચાર પણ સામે આવ્યા છે. ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આ ઘટના બની હતી, જેમાં 3 મકાનો પ્રભાવિત થયા હતા. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના બાદ NDRFની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના થરાલી તાલુકાના પનાગઢ ગામમાં બની હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">