જાણો બ્રિટનના પીએમ બનતા જ ઋષિ સુનકે પાર્ટીના સાંસદોને કેમ આપી એક રહેવાની સલાહ

બ્રિટનમાં((Britain)રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા ઋષિ સુનકે (Rishi Sunak) પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોને એક મોટી સલાહ આપી છે. જેમાં પાર્ટીના પીએમ ઋષિ સુનકે સાંસદોને 'સ્ટે વન ઓર ડાઇ'ના(Stay One Or Die) મંત્ર પર કામ કરવાની સલાહ આપી છે.

જાણો બ્રિટનના પીએમ બનતા જ ઋષિ સુનકે પાર્ટીના સાંસદોને કેમ આપી એક રહેવાની સલાહ
Britain PM Rishi Sunak
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 8:28 PM

બ્રિટનમાં((Britain)રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા ઋષિ સુનકે (Rishi Sunak) પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોને એક મોટી સલાહ આપી છે. જેમાં પાર્ટીના પીએમ ઋષિ સુનકે સાંસદોને ‘સ્ટે વન ઓર ડાઇ’ના(Stay One Or Die) મંત્ર પર કામ કરવાની સલાહ આપી છે. પીએમ તરીકે ચૂંટાયા બાદ ઋષિ સુનકે પોતાના સંબોધનમાં કહ્યું કે મારી પ્રાથમિકતા એક સ્થિર સરકારની છે. ભારતીય મૂળના ઋષિ સુનકને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ મંગળવારે કિંગ ચાર્લ્સને મળ્યા હતા. આ દરમિયાન કિંગ ચાર્લ્સ દ્વારા તેમને ઔપચારિક રીતે નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બ્રિટનના 57માં વડાપ્રધાન છે. સુનક 210 વર્ષમાં બ્રિટનના વડાપ્રધાન બનનાર સૌથી યુવા નેતા છે. કિંગ ચાર્લ્સને મળ્યા બાદ તેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં દેશને સંબોધન કર્યું અને કહ્યું કે તેઓ બ્રિટનના ભલા માટે કામ કરશે.

કન્ઝર્વેટિવ પાર્ટીને સાથે રાખવી સુનક માટે આસાન નહીં હોય.

જો કે, કન્ઝર્વેટિવ પાર્ટીને સાથે રાખવી સુનક માટે આસાન નહીં હોય. અર્થવ્યવસ્થાને યોગ્ય દિશામાં લઈ જવું મુશ્કેલ કામ હશે, જેના કારણે લિઝ ટ્રુસે પણ ખુરશી ગુમાવી દીધી છે. બ્રિટનમાં ચૂંટણીની માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ ટોરી પાર્ટીએ સુનાકમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વર્તમાન સંસદની મુદત જાન્યુઆરી 2025 સુધી છે. આવી સ્થિતિમાં, જો કંઇ અણધાર્યું ન થાય, તો સુનકને ત્રણ વર્ષનો કાર્યકાળ મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વિપક્ષે ઋષિ સુનકના વિચારની ટીકા કરી

હાલમાં તમામની નજર ઋષિ સુનક કેવી રીતે તેમના મંત્રીમંડળની રચના કરે છે તેના પર છે. જેરેમી હંટને નાણામંત્રી તરીકે ઋષિ સુનક કેબિનેટમાં સ્થાન મળી શકે છે. હાલમાં સુનકનું કહેવું છે કે તેમની સરકારમાં દરેક ટેલેન્ટને સ્થાન આપવામાં આવશે. ટોરી પાર્ટીએ ઉનાળાથી બે વખત પીએમ બદલવું પડ્યું છે. જો કે, વિપક્ષી પાર્ટીઓ તેના પર હુમલો કરી રહી છે. લેબર લીડર એન્જેલા રેનરે ટ્વીટ કર્યું: “ટોરીએ વડાપ્રધાન તરીકે શું કરશે તે સ્પષ્ટ કર્યા વિના સુનકને તાજ સોંપી દીધો છે. તેમની પાસે કોઈ આદેશ નથી. સમસ્યાઓનો સામનો કરવા માટે કોઈ વિચાર કે જવાબ નથી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">