ઈટાલિયન પત્રકારનો દાવો, ભારતીય વાયુસેનાએ કરેલી બાલાકોટ ઍર-સ્ટ્રાઈકમાં 170 આતંકવાદીઓના થયા મોત!

ભારતે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકને લઈને ઈટાલીના એક પત્રકારે દાવો કર્યો છે કે તેમાં 170થી વધારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા હતા. પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ પર વળતો પ્રહાર કર્યો હતો. ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકને લઈને વિપક્ષોએ પણ સવાલ ઉઠાવ્યા હતા. આ બાબતે પુરાવા પણ માગ્યા હતા. ઈટાલીના પત્રકારે આ બાબતે દાવો […]

ઈટાલિયન પત્રકારનો દાવો, ભારતીય વાયુસેનાએ કરેલી બાલાકોટ ઍર-સ્ટ્રાઈકમાં 170 આતંકવાદીઓના થયા મોત!
Follow Us:
| Updated on: May 08, 2019 | 3:37 PM

ભારતે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકને લઈને ઈટાલીના એક પત્રકારે દાવો કર્યો છે કે તેમાં 170થી વધારે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા હતા.

સોર્સ- ગૂગલ મેપ

પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ પર વળતો પ્રહાર કર્યો હતો. ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકને લઈને વિપક્ષોએ પણ સવાલ ઉઠાવ્યા હતા. આ બાબતે પુરાવા પણ માગ્યા હતા. ઈટાલીના પત્રકારે આ બાબતે દાવો કર્યો છે અને લખ્યું કે જૈશ-એ-મોહમ્મદના પ્રશિક્ષણ કેમ્પમાં 130થી 170 જેટલાં આતંકવાદીના મોત બાલાકોટ એર-સ્ટ્રાઈક વખતે થયા હતા.

TV9 Gujarati

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ઈટાલીના પત્રકાર ફ્રાંસેસ્કા મૈરિનોએ વેબસાઈટ STRINGERASIA.IT પર લખ્યું કે ભારતીય વાયુસેનાના દ્વારા કરાયેલી એર-સ્ટ્રાઈકમાં ઘાયલ થયેલાં આતંકવાદીઓમાંથી 45 આતંકવાદીઓની સારવાર હજી પણ ચાલું છે અને સારવાર દરમિયાન 20 જેટલાં આતંકવાદીઓના મોત થયા છે.

મૈરિનોએ પોતાની વેબસાઈટ પર એમ પણ લખ્યું કે પાકિસ્તાની સેનાની ટુકડી દ્વારા બાલાકોટથી જખ્મી લોકોને આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ભારતની વાયુસેનાએ સાડા ત્રણ વાગ્યે આ હુમલો કર્યો હતો. ત્યારબાદ સવારે 6 વાગ્યે સેનાની ટુકડી આ ઘટનાસ્થળે પહોંચી હતી. પાકિસ્તાન આ ઘટનાને લઈને દુનિયાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">