Indonesia: ભારે વરસાદ, પૂર અને જમીન ખસવાનાં કારણે તબાહીનો આલમ, 44 કરતા વધુનાં મોત, હજારો થયા બેઘર

Indonesia: ઈન્ડોનેશિયામાં આવેલા ભારે વરસાદે તબાહી સર્જી છે. દેશનાં પૂર્વ ભાગમાં ભારે વરસાદનાં કારણે જમીન ખસકી જવી અને પૂરનાં કારણે 44 લોકોનાં મોત થયાનાં અહેવાલ મળી રહ્યા છે, તો અનેક લોકો બેઘર પણ થયા છે.

Indonesia: ભારે વરસાદ, પૂર અને જમીન ખસવાનાં કારણે તબાહીનો આલમ, 44 કરતા વધુનાં મોત, હજારો થયા બેઘર
Indonesia: ભારે વરસાદ, પૂર અને જમીન ખસવાનાં કારણે તબાહીનો આલમ, 44 કરતા વધુનાં મોત
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 7:50 AM

Indonesia: ઈન્ડોનેશિયામાં આવેલા ભારે વરસાદે તબાહી સર્જી છે. દેશનાં પૂર્વ ભાગમાં ભારે વરસાદનાં કારણે જમીન ખસકી જવી અને પૂરનાં કારણે 44 લોકોનાં મોત થયાનાં અહેવાલ મળી રહ્યા છે, તો અનેક લોકો બેઘર પણ થયા છે.

સમાચાર એજન્સી એએફપીનાં જણાવ્યા અનુસાર અનેક લોકો લાપત્તા થઈ ગયા છે. નેશનલ ડિઝાસ્ટર એન્ડ પ્રિવેન્સન સેન્ટરનાં જણાવ્યા પ્રમાણે નૂસા તેન્ગરા પ્રાંતનાં ફ્લોરન્સ દ્વિપનાં લમેનેલે ગામનાં 50 ઘર પર પહાડ પરથી મોટા પાયા પર કાટમાળ આવી પડ્યો અને પછી આ મોટી ઘટના ઘટી ગઈ.

રાહત અને બચાવ કામમાં જોતરાયેલા જવાનોએ અત્યાર સુધીમાં 38 લાશને બહાર કાઢી છે. પાંચ લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. ઓયાંગ બયાંગ ગામમાં પૂરનાં પાણીનાં કારણે વહી ગયેલા ત્રણ લોકોની લાશ પણ મળી આવી છે. આ ગામનાં 40 ઘર પૂરી રીતે બરબાદ થઈ ગયા છે. બીજા એક અન્ય ગામ વૈબુરાકમાં વરસાદ પછી પૂર આવી ગયું જેમાં 4 લોકો ઘાયલ થયા જ્યારે બીજા લોકો લાપત્તા થઈ ગયા હતા. પૂરનું પાણી પૂર્વી ફ્લોરેન્સ જિલ્લાનાં મોટા હિસ્સામાં ઘૂસી આવ્યા હતા જેમાં સેંકડો લોકોનાં ઘર ડુબી ગયા અને કેટલાકતો પાણીનાં વહેણમાં જ તણાઈ ગયા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હાલમાં રાહક અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વિજળી કપાઈ જવા સાથે રોડ પર જમા થઈ ગયેલા હજારો ટનનાં કાટમાળને હટાવવા માટે મુશ્કેલી આવી રહી છે. રાહત અને બચાવમાં સ્થાનિક પોલીસ સહિત સૈન્યનાં જવાનો પણ કામે લાગ્યા છે. લોકોને આશ્રય સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. તેન્ગરા પ્રાંતનાં પડોશી પ્રાંત પશ્ચિમ નૂસા તેન્ગરાનાં બીમા શહેરમાં મોટા પાયા પર પૂર આવ્યું છે. આ પૂરને લઈને 10 હજાર લોકોએ પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">