વિશ્વના આ દેશમાં Covid-19ને લઈને કાયદો કર્યો પસાર, જેમાં વેક્સીન પણ છે ફરજીયાત

એક દેશની સંસદે સોમવારે એવા કાયદાને મંજૂરી આપી છે કે જેમાં આરોગ્ય કાર્ય માટે વિશેષ વાયરસ પાસપોર્ટ અને રસીકરણ ફરજિયાત છે. ધારાશાસ્ત્રીઓએ રવિવારે મોડી રાત સુધી આ કાયદા પર કામ કર્યું હતું અને રવિવારની મધરાતે આ કાયદો સેનેટમાં પસાર કરવામાં આવ્યો હતો

વિશ્વના આ દેશમાં Covid-19ને લઈને કાયદો કર્યો પસાર, જેમાં વેક્સીન પણ છે ફરજીયાત
Covid-19
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 3:46 PM

કોરોના સામે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોના કારણે અનેક લોકો બેરોજગાર થયા છે તો ઘણા દેશોમાં આરોગ્ય સેવાની સ્થિતિ કથળી છે. ફ્રાંસ (France) સંસદે સોમવારે એવા કાયદાને મંજૂરી આપી છે કે જેમાં ખાસ વાયરસ પાસપોર્ટને રોજિંદા જીવનનો એક ભાગ માનવામાં આવે છે. આ સાથે આરોગ્ય કર્મચારીઓ માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

કારણ કે ફ્રેન્ચમાં હજુ પણ કોરોના મહામારી ચાલુ જ છે. સંસદના બંને ગૃહો વચ્ચે નવા પગલાંને લઈને ઘર્ષણ થયું હતું. બાદમાં સંસદના બંને ગૃહો વચ્ચે સમાધાન થયું હતું.આ કાયદાને લઈને ઘણા લોકો માને છે કે નાગરિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન છે.

રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) ગયા અઠવાડિયે આદેશ આપ્યો હતો કે ફ્રાન્સના લોકોને સિનેમાઘરો, નાઈટક્લબ અથવા તો ટ્રેન અને વિમાનો જેવા કોઈ પણ જાહેર સ્થળોની મુલાકાત માટે ફૂલ વેક્સિનેશન અથવા કોરોના નેગેટિવ જરૂરી રહેશે. આ નિયમ શરૂઆતમાં ફક્ત પુખ્ત વયે લાગુ પડે છે, પરંતુ 30 સપ્ટેમ્બરથી 12 વર્ષથી વધુ ઉંમરના દરેક માટે ફરજિયાત બનશે. આરોગ્ય પાસ કાગળ અથવા ડિજિટલ ફોર્મેટમાં ચાલી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ સાથે જ નવા કાયદામાં કહેવામાં આવ્યું છે કે., આરોગ્યસંભાળ ક્ષેત્રના તમામ કામદારોને 15 સપ્ટેમ્બર સુધીમાં રસી આપવાનું શરૂ કરવું અથવા જોખમ સસ્પેન્શનની પણ આવશ્યકતા છે. નવા કાયદામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સરકારના હુકમનામું દર્શાવે છે કે અન્ય દેશોના રસીકરણના દસ્તાવેજો કેવી રીતે હેન્ડલ કરવા. આ કાયદો 15 નવેમ્બર સુધી લાગુ રહેશે. આ પછી રોગચાળાની પરિસ્થિતિના આધારે રહેશે.

આ બિલ છ મહિના પહેલા મુકવામાં આવ્યું હતું. ધારાશાસ્ત્રીઓએ રવિવારે મોડી રાત સુધી આ કાયદા પર કામ કર્યું હતું અને રવિવારની મધરાતે આ કાયદો સેનેટમાં પસાર કરવામાં આવ્યો હતો.

નવા કાયદા એ મેક્રોન સરકારની કોવિડ -19 સામેની રસીકરણને માટે એક હથિયાર છે. કોરોનાના નવા વેરિઅન્ટ પર દેશના સ્વાસ્થ્ય સુવિધાના માળખા નબળા પડે છે. ફ્રાન્સમાં 1,11,000 થી વધુ લોકોએ કોરોનાની જીવ ગુમાવ્યો છે. હાલ ફ્રેન્ચ આ દરરોજ 20 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

આ સાથે જ મેક્રોનેએ વાયરસ સામે લડવા માટે રાષ્ટ્રીય એકતા અને સામૂહિક રસીકરણ માટે અપીલ કરી હતી. આ સાથે જ રસી વિરોધી ભાવના અને વિરોધ પ્રદર્શન કરનારા લોકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આરોગ્ય કર્મચારીઓને વિશેષ પાસ નિયમ અને ફરજિયાત રસીકરણ વિરુદ્ધ આશરે 1 લાખથી વધુ લોકોએ શનિવારે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ પણ Video : ખેતરમાં અચાનક 10 ફૂટ ઊંચી આવી ગઈ જમીન, વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">