અમેરિકાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનનું કબૂલનામું, પુલવામા હુમલામાં આ સંગઠન સામેલ

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાને કહ્યું કે, પુલવામા આતંકવાદી હુમલામાં જૈશ-એ-મહોમ્મદના આતંકવાદીઓ સામેલ હતા. જૈશના આતંકવાદીઓને કારણે જ પાકિસ્તાનનું નામ આવ્યું છે. ઈમરાને વધુમાં કહ્યું કે અગાઉ પાકિસ્તાનમાં 40 જેટલા આતંકવાદી જૂથ સક્રિય હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]

અમેરિકાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાનનું કબૂલનામું, પુલવામા હુમલામાં આ સંગઠન સામેલ
Follow Us:
| Updated on: Jul 24, 2019 | 5:25 AM

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન ઈમરાન ખાને કહ્યું કે, પુલવામા આતંકવાદી હુમલામાં જૈશ-એ-મહોમ્મદના આતંકવાદીઓ સામેલ હતા. જૈશના આતંકવાદીઓને કારણે જ પાકિસ્તાનનું નામ આવ્યું છે. ઈમરાને વધુમાં કહ્યું કે અગાઉ પાકિસ્તાનમાં 40 જેટલા આતંકવાદી જૂથ સક્રિય હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

આ પણ વાંચોઃ કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર પડી ભાંગ્યા બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનની અગાઉની સરકારોએ 40 આતંકવાદી જૂથો અંગે પાછલા 15 વર્ષોમાં અમેરિકાને કોઈ સ્પષ્ટ જાણકારી આપી ન હતી. પાકિસ્તાન પોતે જ આતંકવાદ સામે લડી રહ્યું છે. અમેરિકામાં થયેલા 9-11ના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી. પાકિસ્તાનમાં કોઈ તાલિબાન ન હતા. પરંતુ લડાઈમાં અમે અમેરિકાનો સાથ આપ્યો. જ્યારે માહોલ ખરાબ બન્યો ત્યારે મે સરકારની આકરી ટીકા કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પાકિસ્તાનને પોતાની ધરતી પર ઓસામા બિન લાદેનની હાજરીની જાણકારી હતી. અમેરિકાની ધરતી પર આ સ્ફોટક વાતનો ઈમરાન ખાને સ્વીકાર કર્યો. પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈએ જ અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએને ઓસામા બિન લાદેન અંગે જાણકારી આપી હતી. જેની મદદથી જ અમેરિકા અલ-કાયદા ચીફ ઓસામા બિન લાદેન સુધી પહોંચી શક્યું હતું. ઈમરાન ખાનની આ ટિપ્પણી પાકિસ્તાનના સત્તાવાર નિવેદનથી તદ્દન ઉલટી છે. અગાઉ પાકિસ્તાને સત્તાવાર રીતે કહ્યું હતું કે મે 2011માં એબટાબાદમાં અમેરિકી નેવી સીલે લાદેનને ઠાર માર્યો ત્યાં સુધી બિન લાદેનના ઠેકાણાની કોઈ જાણકારી તેમની પાસે ન હતી.

[yop_poll id=”1″]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">