લંડનથી દિલ્લી આવેલ એરઈન્ડિયાની ફ્લાઈટના પાંચ મુસાફરોને કોરોના પોઝીટીવ

ફ્લાઈટના તમામ મુસાફરોએ સાત દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે, છઠ્ઠા દિવસે તમામ મુસાફરોનુ ફરીથી કરાશે RT PCR પરિક્ષણ લંડનથી (LONDON) દિલ્લી આવેલી એર ઈન્ડિયા (AIR INDIA) ફ્લાઈટના મુસાફરો પૈકી પાંચ મુસાફરોને કોરોના પોઝીટીવ હોવાની વાત સામે આવી છે. ગઈકાલે લંડનથી દિલ્લી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી પાંચ મુસાફરોના કોરોના […]

લંડનથી દિલ્લી આવેલ એરઈન્ડિયાની ફ્લાઈટના પાંચ મુસાફરોને કોરોના પોઝીટીવ
Follow Us:
| Updated on: Dec 22, 2020 | 2:31 PM

ફ્લાઈટના તમામ મુસાફરોએ સાત દિવસ ક્વોરોન્ટાઈન રહેવુ પડશે, છઠ્ઠા દિવસે તમામ મુસાફરોનુ ફરીથી કરાશે RT PCR પરિક્ષણ

લંડનથી (LONDON) દિલ્લી આવેલી એર ઈન્ડિયા (AIR INDIA) ફ્લાઈટના મુસાફરો પૈકી પાંચ મુસાફરોને કોરોના પોઝીટીવ હોવાની વાત સામે આવી છે. ગઈકાલે લંડનથી દિલ્લી આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી પાંચ મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર પણ ચોકી ઉઠ્યુ છે. બ્રિટનમાં હાલ કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યો છે. જે 70 ટકા વધુ કોરોનાનું સંક્રમણ ફેલાવતો હોવાનુ કહેવાય છે. લંડનથી દિલ્લી આવેલ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં કેબિન ક્રુ સહિત કુલ 266 મુસાફરો હતા. જે તમામે તમામના કોરોનાથી સંક્રમિત છે કે નહી તે માટે RT PCR પરિક્ષણ કરવામાં આવ્યા હતા.

જે મુસાફરોના કોરોના રિપોર્ટ નેગેટીવ છે તે તમામ મુસાફરોને ફરજીયાત સાત દિવસ ઘરે ક્વોરોન્ટાઈન રહેવુ પડશે. જિલ્લા અધિકારીઓને તમામ મુસાફરોની વિગતો આપવામા આવશે.અને રોજેરોજ તેમના આરોગ્યની ચકાસણી તેમજ દેખરેખ રાખવામા આવશે. ક્વોરોન્ટાઈન રહેલા તમામે તમામ મુસાફરોના છઠ્ઠા દિવસે ફરીથી કોરોનાનું પરિક્ષણ કરવામાં આવશે. બ્રિટીશ એરવેઝની એક ફ્લાઈટ સવારે આવી છે. જેમા સવાર મુસાફરો અને કેબિન ક્રુ સહિત 213 મુસાફરોના પણ કોરોના પરિક્ષણ કરાયા છે તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">