અમેરિકામાં FDAના અભ્યાસમાં હકારાત્મક પરિણામ મળતા કોરોનાના ઈલાજ માટે Remdesivirનો ઉપયોગ કરાશે

કોરોના વાઇરસની ગંભીર અસરોને નષ્ટ કરતી દવા ન શોધાય ત્યાં સુધી અત્યાર સુધીના અનુભવ અને લક્ષણોના આધારે ઈલાજ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાએ કોરોના પીડિતોને ગંભીર સ્થિતિમાં એન્ટી વાયરલ મેડિસિન દ્વારા સારવાર આપવાનું નક્કી કરાયું છે. અમેરિકન FDA દ્વારા આ બાબતની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પ પણ કોરોના પોઝિટિવ થયા […]

અમેરિકામાં FDAના અભ્યાસમાં હકારાત્મક પરિણામ મળતા કોરોનાના ઈલાજ માટે  Remdesivirનો ઉપયોગ કરાશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 24, 2020 | 4:46 PM
કોરોના વાઇરસની ગંભીર અસરોને નષ્ટ કરતી દવા ન શોધાય ત્યાં સુધી અત્યાર સુધીના અનુભવ અને લક્ષણોના આધારે ઈલાજ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાએ કોરોના પીડિતોને ગંભીર સ્થિતિમાં એન્ટી વાયરલ મેડિસિન દ્વારા સારવાર આપવાનું નક્કી કરાયું છે. અમેરિકન FDA દ્વારા આ બાબતની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પ પણ કોરોના પોઝિટિવ થયા બાદ તેમને પણ એન્ટી વાઇરલ મેડિસિન આપવામાં આવી હતી.

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA ) કોરોના વાયરસની સારવાર માટે એન્ટિવાયરલ દવા રેમડેસિવિર પરવાનગી આપવામાં આવી છે. કેલિફોર્નિયા સ્થિત ગિલિયડ સાયન્સિસ  ની બનાવેલી દવાઓને અત્યાર સુધી ફક્ત કોરોના વાયરસથી ગંભીર રીતથી પીડિત દર્દીઓ માટે ઈમરજન્સીમાં ઉપયોગ કરવાની પરવાની આપી દીધી હતી. આ  દવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને આપવામાં આવી હતી જ્યારે તે કોરોના પૉઝિટિવ હતા.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ દવાઓ સંક્રમણના લીધે હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂર પડે તેવા દર્દીઓને આપવામાં આવશે. કેલિફોર્નિયાના ગિલિયડ સાયન્સ (Gilead Sciences Inc.) આ દવાને વેક્લ્યુરી (Veklury) તરીકે ઓળખાવી રહી છે, સૂત્રો અનુસાર દવાથી દર્દી 15 દિવસને બદલે સરેરાશ 10 દિવસમાં સ્વસ્થ થઈ શકે છે. અમેરિકામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાનના રિસર્ચમાં આ વાત સામે આવી છે. નેશનલ ઈંસ્ટિટ્યૂટ ઑફ હેલ્થની સ્ટડીમાં જાણવા મળ્યુ હતુ કે Remdesivir થી કોરોના વાયરસ દર્દીઓના હોસ્પિટલમાં ભરતી થવાના 5 દિવસ સુધીમાં આપવાથી મૃત્યુનું જોખમ 30 ટકા સુધી ઓછું થઇ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">