Farmers Protest: ખાલિસ્તાની આતંકવાદીઓનું મોટું કાવતરું આવ્યું સામે, ખેડૂત નેતાની હત્યાનો માસ્ટર પ્લાન

એજન્સીઓ અનુસાર KCFનું એવું પણ માનવું છે કે ખેડૂત નેતાની હત્યાથી ભારતમાં હિંસા થશે અને તેનો આરોપ સરકારી એજન્સી અથવા કોઈપણ રાજકીય પક્ષના નેતા પર લાગશે.

Farmers Protest: ખાલિસ્તાની આતંકવાદીઓનું મોટું કાવતરું આવ્યું સામે, ખેડૂત નેતાની હત્યાનો માસ્ટર પ્લાન
ગાજીપુર બોર્ડર (Image PTI)
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 17, 2021 | 3:16 PM

દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓને નિશાન બનાવવા માટે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (Khalistan Commando Force) દ્વારા એક કાવતરું રચવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ- R&AW અને ઈન્ટેલીજન્સ બ્યુરોએ આતંકવાદી સંગઠન KFCના પ્રયાસો પર નજર રાખી રહી છે. ગુપ્ત એજન્સીઓ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ તૈયાર કરેલા અહેવાલ મુજબ ખેડૂત નેતાઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડનારા બેલ્જિયમ અને યુનાઇટેડ કિંગડમ ના છે. કાવતરાખોરોએ દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાની હત્યા કરવાની યોજના બનાવી છે. ખાલિસ્તાન કમાન્ડો ફોર્સની યોજના એ નેતા સાથે બદલો લેવાની પણ છે જેણે ભૂતકાળમાં પંજાબથી કેસીએફ કૈંડરોને નાબૂદ કરવામાં સામેલ હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ખેડૂત નેતાની હત્યા કરવાની યોજના

KCF એક આતંકવાદી સંગઠન છે. જે ભારતમાં વિવિધ હત્યામાં સામેલ છે. આ સંગઠનમાં કેનેડા, યુનાઇટેડ કિંગડમ, બેલ્જિયમ અને પાકિસ્તાન જેવા વિવિધ દેશોના સભ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેસીએફે ખેડૂત નેતાની હત્યાની યોજના બનાવી હતી. આ અંગે વિશ્વસનીય ઇનપુટ્સ પણ પ્રાપ્ત થયા છે. જાણવા મળ્યું છે કે બેલ્જિયમ અને બ્રિટનના ત્રણ કેસીએફ આતંકવાદીઓએ દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાની હત્યાની યોજના ઘડી હતી.

ભારતમાં હિંસા ભડકાવવાનો પ્લાન

મળેલી માહિતી મુજબ જે ખેડૂત નેતાને કેસીએફએ મારી નાખવાની યોજના બનાવી, તે પંજાબમાં કેસીએફ કૈડરોને દૂર કરવામાં કથિત રીતે સામેલ હતા. એજન્સીઓ અનુસાર કેસીએફનું માનવું છે કે ખેડૂત નેતાની હત્યાથી ભારતમાં હિંસા ભડકી ઉઠશે અને આ હત્યાના આરોપ સરકારી એજન્સીઓના અથવા કોઈપણ રાજકીય પક્ષના નેતા પર લાગશે.

26 જાન્યુઆરીએ જ્યારે કિસાન લાલ કિલ્લા આસપાસ હતા. ત્યારે ખાલિસ્તાની અલગાવવાદી સમૂહના સદસ્યો વોશીંગ્ટન ડીસીમાં ભારતના દુતાવાસ બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. તેમનો દાવો હતો કે દિલ્લીમાં એકઠા થયેલા ખેડૂતોના સમર્થનમાં તેઓ આ પ્રદર્શન કરી રહ્યા છે. આ ભીડમાં ઘણા લોકો ખાલીસ્તાનનો ઝંડો લહેરાવી રહ્યા હતા અને નારા લગાવી રહ્યા હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">