પાકિસ્તાનની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, 6.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ ઇસ્લામાબાદથી 37 કિમી પશ્ચિમમાં નોંધાયું

આ ભૂકંપ રાજધાની ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં આવ્યો છે. પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું કે આ ભૂકંપ બપોરે 12.54 કલાકે આવ્યો હતો અને તેની તીવ્રતા 6.3 હતી. માહિતી મળી રહી છે કે ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાનમાં છે.

પાકિસ્તાનની પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, 6.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ ઇસ્લામાબાદથી 37 કિમી પશ્ચિમમાં નોંધાયું
Symbolic Image Image Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 3:20 PM

ભૂખમરો અને મોંઘવારીથી બેહાલ પાકિસ્તાનના લોકોને હવે કુદરત પણ ડરાવવા લાગી છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ રાજધાની ઈસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાં આવ્યો છે. પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું કે આ ભૂકંપ બપોરે 12.54 કલાકે આવ્યો હતો અને તેની તીવ્રતા 6.3 હતી. માહિતી મળી રહી છે કે ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાનમાં ક્યાંક હતું અને ઊંડાઈ 150 કિમી હતી.

આ પણ વાંચો: UNGAના વડાએ કહ્યું કે દુનિયામાં ઝડપથી પરિવર્તન થઇ રહ્યું છે, વિશ્વમાં થતા ફેરફારો અંગે ભારત-યુએનના એકસમાન વિચાર

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નેશનલ સિસ્મિક મોનિટરિંગ સેન્ટર (NSMC) અનુસાર, હજુ સુધી કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી. ઈસ્લામાબાદના એક પત્રકારે ટ્વિટર પર જણાવ્યું કે, મને ઈસ્લામાબાદમાં ભૂકંપના ખૂબ જ તીવ્ર આંચકા અનુભવાયા. હું આશા રાખું છું કે દરેક સુરક્ષિત છે. ભૂકંપની ઊંડાઈ 10 કિમી હોવાનું કહેવાય છે અને તેનું કેન્દ્ર ઇસ્લામાબાદથી 37 કિમી પશ્ચિમમાં હતું.

ઈસ્લામાબાદમાં 5 જાન્યુઆરીએ પણ ભૂકંપ આવ્યો હતો

પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું છે કે પાકિસ્તાન, તાજિકિસ્તાન સિવાય ઈરાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલા 5 જાન્યુઆરીએ, ઈસ્લામાબાદ અને લાહોર સહિત પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા (KP) ના ઘણા શહેરોમાં 5.8-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

દિલ્હીમાં 5 દિવસ પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા

આપને જણાવી દઈએ કે તાજેતરમાં રાજધાની દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હીમાં લગભગ 30 સેકન્ડ સુધી ધરતી ધ્રૂજતી રહી. દિલ્હી સિવાય રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ઘણા વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા હતા. જોકે આ ભૂકંપથી કોઈને નુકસાન થયું નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">