DUBAI : પ્રોફેશનલ વિદેશી નાગરિકોને UAE આપશે નાગરિકતા

COVID-19 ને કારણે ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. UAEના વડાપ્રધાને જાહેરાત કરી છે કે UAE પ્રોફેશનલ વિદેશી નાગરિકોને UAEની નાગરિકતા આપશે.

DUBAI : પ્રોફેશનલ વિદેશી નાગરિકોને UAE આપશે નાગરિકતા
ફાઈલ ફોટો : UAEના વડાપ્રધાન શેખ મોહમ્મદ બીન અલ મખ્તુમ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 31, 2021 | 8:16 AM

COVID-19 ને કારણે ખાડે ગયેલી અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. UAEના વડાપ્રધાને જાહેરાત કરી છે કે UAE પ્રોફેશનલ વિદેશી નાગરિકોને UAEની નાગરિકતા આપશે.

સમાચાર એજેન્સી PTIના જણાવ્યા અનુસાર દુબઈના શાસક, દેશના વડાપ્રધાન તેમજ ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બીન અલ મખ્તુમેં આ જાહેરાત કરતા કહ્યું કે કલાકારો, લેખક, ડોક્ટર્સ, એન્જીનીયર્સ અને વૈજ્ઞાનિકોની સાથે તેમના પરિવારો પણ UAEની નાગરિકતા માટે અરજી કરી શકશે. ખાસ વાત એ છે કે UAEની નાગરિકતા મળ્યા બાદ પણ તેમની જે-તે દેશની પહેલી નાગરિકતા યથાવત રહેશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જો કે હજી એ સ્પષ્ટતા કરવામાં આવી નથી કે COVID-19 UAEની નાગરિકતા લેનારા વિદેશ નાગરિકોને UAEના મૂળ નાગરીકો જેટલા જ અધિકારો મળશે કે નહિ.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">