Good News : Covaxinને મળ્યુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પહેલું અપ્રુવલ, ઓમાન જનાર ભારતીયોને નહીં થવું પડે ક્વોરન્ટીન

એ ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે કે જેમણે કોવેક્સિનના (Covaxin) બંને ડોઝ લીધા છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવેક્સિનને પહેલું અપ્રુવલ મળી ચુક્યુ છે.

Good News : Covaxinને મળ્યુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પહેલું અપ્રુવલ, ઓમાન જનાર ભારતીયોને નહીં થવું પડે ક્વોરન્ટીન
Covaxin finds place in Oman's list of approved COVID-19 vaccines
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 10:30 AM

ભારતની મોટાભાગની વસ્તીને કોવેક્સિન (Covaxin) અને કોવિશિલ્ડ (Covishield) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિશિલ્ડને તો આંતરરાષ્ટ્રીય સ્તર પર WHO દ્વારા મંજૂરી આપી દેવાઇ હતી પરંતુ કોવેક્સિન માટે આ પ્રક્રિયા હજી ચાલું છે.

તેવામાં હવે એ ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે કે જેમણે કોવેક્સિનના બંને ડોઝ લીધા છે કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવેક્સિનને પહેલું અપ્રુવલ મળી ચુક્યુ છે. ભારત બાયોટેકની (Bharat Biotech) કોવેક્સિનના બંને ડોઝ લઇ ચૂકેલા ભારતીય લોકોએ હવે ઓમાનમાં (Oman) ક્વોરન્ટીન (Quarantine) થવાની જરૂર નથી. ઓમાનની સરકારે એ યાત્રીઓને મંજૂરી આપી દીધી છે કે જેમણે કોવેક્સિનની રસી મુકાવી હશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ વાતની જાણકારી ઓમાનની ભારતીય એમ્બેસીએ ટ્વીટર પર શેયર કરી છે. આ ટ્વીટમાં ઉલ્લેખ છે કે “ભારતીય દૂતાવાસ, મસ્કતને એ જણાવતા આનંદ થાય છે કે ઓમાનની સલ્તનત સરકારે ઓમાનની મુસાફરી માટે કોવેક્સિનને COVID-19 રસીની મંજૂર વેક્સિન યાદીમાં ઉમેર્યું છે. સિવિલ એવિએશન ઓથોરિટીએ આ અંગે 27 ઓક્ટોબરના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું,”

તેમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે  ભારતના તમામ મુસાફરો કે જેમણે આગમન તારીખના ઓછામાં ઓછા 14 દિવસ પહેલા કોવેક્સિનના બે ડોઝ મેળવ્યા છે તેઓ હવે ક્વોરન્ટીનની જરૂરિયાત વિના ઓમાનની મુસાફરી કરી શકશે. જોકે, અન્ય તમામ કોવિડ-19 સંબંધિત આવશ્યકતાઓ/શરતો, જેમ કે પ્રી-અરાઇવલ RT-PCR ટેસ્ટ મુસાફરો માટે લાગુ પડશે. આ નોટિફિકેશન કોવેક્સિન લેતા ભારતીય નાગરિકો માટે ઓમાનની મુસાફરીને નોંધપાત્ર રીતે સરળ બનાવશે. જે મુસાફરોએ એસ્ટ્રાઝેનેકા/કોવિશિલ્ડ (AstraZeneca/Covishield) લીધી છે તેમને પહેલેથી જ ક્વોરેન્ટાઇન વિના ઓમાન જવાની પરવાનગી છે.

આ પણ વાંચો –

ગુગલ મીટ પર પોતાની જાતને અનમ્યૂટ કરવાનું ભૂલ્યા Sundar Pichai, ભૂલ પર ખૂબ હસ્યા Googleના સીઇઓ

આ પણ વાંચો –

Apple No Charger Policy : ચાર્જર વગર ફોન વેચવા બદલ Apple વિરુદ્ધ નોંધાયો કેસ, કંપનીએ આપ્યો આ જવાબ

આ પણ વાંચો – 

Anupama Spoiler : હવે અનુપમા કોઇને નહીં આપે પોતાનું કેરેક્ટર સર્ટીફિકેટ, દ્રોપદીની જેમ ચૂપ નહીં રહે બનશે મહાકાલી

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">