ઈમરાન ખાનની ધરપકડ પર 12 સપ્ટેમ્બર સુધી રોક લગાવવાનો પાકિસ્તાન કોર્ટનો નિર્ણય

વકીલ ફૈઝલ ચૌધરીએ આરોપો અંગે ખુલાસો કર્યો, "તે આતંકવાદનો કોઈ મામલો નથી, જેને ઈમરાન ખાન અને તેના સહયોગીઓએ રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે."

ઈમરાન ખાનની ધરપકડ પર 12 સપ્ટેમ્બર સુધી રોક લગાવવાનો પાકિસ્તાન કોર્ટનો નિર્ણય
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 9:27 PM

પાકિસ્તાનની (Pakistan)એક કોર્ટે ઈમરાન ખાનની (imran khan) ધરપકડ પર બે સપ્તાહ માટે રોક લગાવી દીધી છે. ગુરુવારે ઈમરાન ખાન કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં (court) હાજર થયો હતો. તેમના વકીલ ફૈઝલ ચૌધરીએ આરોપો વિશે જણાવ્યું હતું કે, “આ આતંકવાદનો કોઈ મામલો નથી, જેને ઈમરાન ખાન અને તેમના સહયોગીઓએ રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે.” તેણે કહ્યું કે 12 સપ્ટેમ્બર સુધી કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે. આ પહેલા કોર્ટે તેમની ધરપકડ પર 31 ઓગસ્ટ સુધી રોક લગાવી હતી.

ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં તેમની એક રેલીમાં ઈસ્લામાબાદ પોલીસ વડા અને મહિલા ન્યાયાધીશ વિરુદ્ધ કથિત રૂપે ભાષણો કર્યા હતા, જેમાં તેણે કથિત રીતે ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઈમરાન ખાને પોતાના સંબોધનમાં એક સહકર્મી સામે પોલીસ અત્યાચારની વાત કરી હતી. ઈમરાન પર સેનામાં વિદ્રોહને ઉશ્કેરવા બદલ રાજદ્રોહના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. ઈમરાન ખાન સરકારના પતન બાદથી રેલીઓનું આયોજન કરી રહ્યા છે અને ચૂંટણીની માંગણી કરી રહ્યા છે.

શાહબાઝ સરકારે ચૂંટણીનો ઇનકાર કર્યો

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જોકે, શાહબાઝ સરકાર આ વાતને નકારી રહી છે અને કહી રહી છે કે આવતા વર્ષે ઓક્ટોબર પહેલા ચૂંટણી નહીં થાય. ઈમરાન ખાને અધિકારીઓને ધમકી આપી હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા. ઈમરાનનું કહેવું છે કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેણે કથિત રીતે કહ્યું હતું કે તે “પોલીસ વડા અને ન્યાયાધીશને છોડશે નહીં.” ઈમરાનનું કહેવું છે કે તેમના આ નિવેદનનો અર્થ એ છે કે તેઓ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરશે.

ઈમરાન ખાનનું નિવેદન

ગયા મહિને ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન, ઈમરાન ખાને રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા તેમના સાથીદાર શાહબાઝ ગિલ સાથેના વ્યવહારને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ચૂંટણી પંચ અને રાજકીય વિરોધીઓ સામે કેસ નોંધવાની ધમકી આપી હતી. તેણે કથિત રૂપે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ઝેબા ચૌધરીને પણ ધમકી આપી હતી, જેમણે કેપિટલ ટેરિટરી પોલીસની વિનંતી પર, ગિલના બે દિવસના શારીરિક રિમાન્ડ મંજૂર કર્યા હતા, અને કહ્યું હતું કે “તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો તે તૈયાર રહે.” “

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">