7મેથી સરકાર વિદેશમાં ફસાયેલા લોકોને લાવશે પરત પણ આ કડક નિયમોનું કરવું પડશે પાલન!

વિદેશમાં ઘણાં ભારતીય લોકો ફસાયા છે અને સરકાર તેને પરત લાવવા માટે યોજના બનાવી રહી છે. જો કે જે લોકોએ ભારત પરત આવવું હશે તેમને ટીકિટ ભાડું આપવાનું રહેશે. ભારત સરકાર પોતાના ખર્ચે વિદેશમાંથી લોકોને પરત લાવશે નહીં. આ માટે એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવામાં આવશે. ભારતીય દુતાવાસ અલગ અલગ દેશોમાં ફસાયેલા લોકોની યાદી તૈયાર કરીને […]

7મેથી સરકાર વિદેશમાં ફસાયેલા લોકોને લાવશે પરત પણ આ કડક નિયમોનું કરવું પડશે પાલન!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:35 PM

વિદેશમાં ઘણાં ભારતીય લોકો ફસાયા છે અને સરકાર તેને પરત લાવવા માટે યોજના બનાવી રહી છે. જો કે જે લોકોએ ભારત પરત આવવું હશે તેમને ટીકિટ ભાડું આપવાનું રહેશે. ભારત સરકાર પોતાના ખર્ચે વિદેશમાંથી લોકોને પરત લાવશે નહીં. આ માટે એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ બનાવવામાં આવશે. ભારતીય દુતાવાસ અલગ અલગ દેશોમાં ફસાયેલા લોકોની યાદી તૈયાર કરીને વેરિફિકેશન કરી રહ્યું છે અને તે બાદ ક્યાં કેટલી ફલાઈટ મોકલવી કે નેવીના જહાજથી લોકોને પરત લાવવા તે અંગે વિચારણા કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

half-of-the-world-is-in-the-clutches-of-corona-infection

આ પણ વાંચો :   લોકો ઘરે પરત જવા માગે છે પણ જુઓ ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર કેવી છે સ્થિતિ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે તે મુજબ લોકોએ ભારત પરત આવવા માટે ભાડું આપવાનું રહેશે અને આ સુવિધા પેમેન્ટ આધારિત જ રહેશે. આ માટે સરકારી એરલાઈન્સ નહીં પણ કર્મશિયલ ફ્લાઈટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 7મેથી તબક્કાવાર લોકોને ભારત લાવવામાં આવશે. ફ્લાઈટમાં સફર કર્યા પહેલાં લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. જે યાત્રીઓમાં કોરોના વાઈરસના લક્ષણ નહીં હોય તેમને સફર માટે પરવાનગી આપવામાં આવશે. આ માટે ભારત સરકારના તમામ દિશાનિર્દેશોનું ચુસ્તતાથી પાલન કરવાનું રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગૃહ મંત્રાલયની તરફથી જે જાણકારી મળી તે મુજબ દરેક યાત્રીઓએ આરોગ્ય સેતુ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવશે. જે લોકો ભારત આવશે તેઓને પણ 14 દિવસ સુધી હોસ્પિટલ કે ક્વોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવશે. આ માટે ખર્ચ પણ જે તે વ્યક્તિએ 14 દિવસ સુધી ચુકવવાનો રહેશે. 14 દિવસ પછી તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને બાદમાં ઘરે મોકલવા કાર્યવાહી કરાશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">