48 કલાકમાં કોરોના વાઈરસ થશે ખતમ, આ દેશના સંશોધકે કર્યો દાવો

કોરોના વાઈરસની સામે સમગ્ર દુનિયા જંગ લડી રહી છે. એક દિવસમાં હજારો લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોના વાઈરસના લીધે દુનિયામાં 65 હજારથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લાખો લોકો આ વાઈરસના સંક્રમણમાં આવ્યા છે ત્યારે સૌથી મોટી મુશ્કેલી આ વાઈરસની દવા અંગેની છે. જો કે અમુક રિસર્ચમાં કોરોના વાઈરસ સામે લડવાની દવા શોધવામાં […]

48 કલાકમાં કોરોના વાઈરસ થશે ખતમ, આ દેશના સંશોધકે કર્યો દાવો
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 30, 2020 | 3:55 PM

કોરોના વાઈરસની સામે સમગ્ર દુનિયા જંગ લડી રહી છે. એક દિવસમાં હજારો લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોના વાઈરસના લીધે દુનિયામાં 65 હજારથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લાખો લોકો આ વાઈરસના સંક્રમણમાં આવ્યા છે ત્યારે સૌથી મોટી મુશ્કેલી આ વાઈરસની દવા અંગેની છે. જો કે અમુક રિસર્ચમાં કોરોના વાઈરસ સામે લડવાની દવા શોધવામાં આવી છે તેવો દાવો કરવામાં આવે છે અને આવો જ એક દાવો ઓસ્ટ્રેલિયાના સંશોધકે કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

scientists-discover-drug-used-to-treat-headlice-can-kill

આ પણ વાંચો :   દેશમાં કોરોના વાઈરસના 3374 કેસ નોંધાયા, 79 લોકોએ ગુમાવ્યો જીવ

કેવી રીતે કામ કરે છે આ દવા? સમગ્ર દુનિયા કોરોના વાઈરસની દવા શોધી રહી છે જેના લીધે માનવજાતના મોતને અટકાવી શકાય. ઓસ્ટ્રેલિયાના એક સંશોધકે દાવો કર્યો છે વાળની જૂ જે દવા છે તેના લીધે કોરોના વાઈરસનો ખાતમો થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના ‘દ સન’ નામના અંગ્રેજી સમાચાર પત્રમાં પણ આ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 48 કલાકમાં જ કોરોના વાઈરસનો ખાત્મો થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સંશોધન ડૉ. વાગસ્ટાફે કર્યું છે અને તેઓએ દાવો કર્યો છે કે ઈવરમેક્ટિન કેમિકલની મદદથી સારા પરિણામો મેળવી શકાય છે. તેઓએ જણાવ્યું કે આ દવાનો ડોઝ આપ્યા બાદ તે 24 કલાકમાં જ કોરોના વાઈરસને ખત્મ કરવાનું શરુ કરી દે છે. આ સંશોધન ત્યાંની એક રિસર્ચ જર્નલમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">