કોરોના: ઈરાનમાં ફસાયેલાં 2 હજાર લોકોને ભારત લાવવા એરફોર્સનું જંગી વિમાન રવાના

ઈરાનમાં કોરોનાના લીધે 237 લોકોનો મોત નીપજી ચૂક્યાં છે. ભારતમાંથી ધાર્મિક યાત્રા પર ગયેલાં શ્રદ્ધાળુઓ ઈરાન ખાતે ફસાઈ ગયા છે. ઈરાનમાં લગભગ 2 હજાર ભારતીય લોકો ફસાયા છે અને તેમને લાવવા માટે ભારતીય એરફોર્સનું જંગી વિમાન રવાના થઈ ગયું છે. ઈન્ડિયન એરફોર્સના જંગી વિમાન સી-17માં લોકોને પરત લાવવામાં આવશે. Web Stories View more આજનું રાશિફળ […]

કોરોના: ઈરાનમાં ફસાયેલાં 2 હજાર લોકોને ભારત લાવવા એરફોર્સનું જંગી વિમાન રવાના
Follow Us:
| Updated on: Mar 09, 2020 | 4:34 PM

ઈરાનમાં કોરોનાના લીધે 237 લોકોનો મોત નીપજી ચૂક્યાં છે. ભારતમાંથી ધાર્મિક યાત્રા પર ગયેલાં શ્રદ્ધાળુઓ ઈરાન ખાતે ફસાઈ ગયા છે. ઈરાનમાં લગભગ 2 હજાર ભારતીય લોકો ફસાયા છે અને તેમને લાવવા માટે ભારતીય એરફોર્સનું જંગી વિમાન રવાના થઈ ગયું છે. ઈન્ડિયન એરફોર્સના જંગી વિમાન સી-17માં લોકોને પરત લાવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો ;   કોરાના વાઈરસનો કહેર : ગુજરાત કોંગ્રેસે “ગાંધી સંદેશ યાત્રા’ને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈરાનમાં મોટાભાગના લોકો ધાર્મિક યાત્રા માટે ભારતથી ગયા હતા અને તે કારગીલ વિસ્તારના છે. અન્ય લોકોને પણ પરત લાવવામાં આવશે. ઈરાનમાં આ વિમાન આજે રાત્રે લેન્ડ થશે અને સવાર સુધી તમામ લોકોને ભારત લાવવામાં આવશે. ભારતે ત્યાં લોકોની સંખ્યા વધારે હોવાથી પહેલાં ડોક્ટર્સને મોકલી દીધા છે. તમામની તપાસ કરવામાં આવી છે અને તે બાદ હવે વિમાન મોકલવામાં આવી રહ્યનું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે ઈરાનમાં કોરોના વાઈરસના લીધે ફ્લાઈટ સેવા રદ કરી દેવાઈ હતી. જેના લીધે ભારતીયો ત્યાં જ ફસાઈ ગયા હતા અને સરકાર મદદ કરે તેવી આશા તેઓને હતી. વિદેશ મંત્રીએ આ તમામ ફસાયેલા લોકો સાથે મુલાકાત પણ કરી હતી. તહેરાનથી તમામ લોકોને ભારત પરત લાવવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">