ભારત આવી રહ્યા છે બ્રિટનના પીએમ બોરિસ જોન્સન, ડ્રેગનને ઘેરવાનો ઉદ્દેશ

બ્રિટિશ વડા પ્રધાન Boris Johnson એપ્રિલમાં ભારતની મુલાકાતે આવશે. બોરિસ જ્હોનસનના ભારત પ્રવાસનો હેતુ યુકે માટે વધુ તકો શોધવાનો છે. તેમજ બ્રિટિશ વડા પ્રધાનની આ મુલાકાતનો હેતુ ભારત સાથે ચીનની ચાલબાજીઓનો જવાબ આપવાનો છે.

ભારત આવી રહ્યા છે બ્રિટનના પીએમ બોરિસ જોન્સન, ડ્રેગનને ઘેરવાનો ઉદ્દેશ
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 16, 2021 | 5:35 PM

બ્રિટિશ વડા પ્રધાન Boris Johnson એપ્રિલમાં ભારતની મુલાકાતે આવશે. બોરિસ જ્હોનસનના ભારત પ્રવાસનો હેતુ યુકે માટે વધુ તકો શોધવાનો છે. તેમજ બ્રિટિશ વડા પ્રધાનની આ મુલાકાતનો હેતુ ભારત સાથે ચીનની ચાલબાજીઓનો જવાબ આપવાનો છે.તમને જણાવી દઈએ કે બોરીસ જ્હોનસન ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે ભારત આવવાના હતા. પરંતુ કોરોના રોગચાળાને કારણે તેમની મુલાકાત રદ કરવામાં આવી હતી.

Boris Johnson એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે આવશે. યુકેમાં તકો વધારવાના પ્રયત્નોના ભાગ રૂપે બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા બાદ તેમની પહેલી મોટી આંતરરાષ્ટ્રીય મુલાકાત છે. તેમજ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા સાથે પોતાના મજબૂત સબંધોને સંરક્ષિત કરતાં ઇન્ડો- પેસેફિક વિસ્તારમાં પોતાના પ્રભાવને વધારવાના ઉદ્દેશથી બ્રિટિશ સરકાર મંગળવારે દેશની બ્રેકઝિટ રક્ષા અને વિદેશ નીતિ પ્રાથમિકતાઓ સામે રાખવામાં આવી છે.

વાસ્તવમાં Boris Johnson યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળ્યા બાદ હવે બ્રિટન માટે નવી તકો શોધી રહ્યા છે. ઘણા મુદ્દાઓ પર ચીન સાથે યુકેના મતભેદો કોઈથી છુપાયેલા નથી. આવી સ્થિતિમાં ભારતની સાથે મુલાકાત બોરિસ જોહનસન માટે એક પથ્થરથી બે પક્ષીઓનો શિકાર સમાન છે. આ ઉપરાંત ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની ચાર દેશોથી બનેલી ક્વાડ સંસ્થા પણ ચીનને ઘેરી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

યુકે અને ચીન વચ્ચે અનેક મુદ્દાઓ પર મતભેદ છે, જેમાં હોંગકોંગ, કોવિડ -19 રોગચાળો અને હ્યુઆવેઇને બ્રિટેનના 5 જી નેટવર્કમાં સક્રિય ભૂમિકામાંથી દૂર કરવાનું મુખ્ય છે. જ્યારે ક્વીન એલિઝાબેથ એરક્રાફ્ટની સંભવિત તૈનાતીથી દક્ષિણ ચીન સમુદ્રમાં લશ્કરી તણાવ વધવાની અપેક્ષા છે. ચીન આ ક્ષેત્રમાં પોતાની સત્તા જમાવવા માંગે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">