ચીનની હરકત બાદ ભારત સરકાર એક્શનમાં, જાણો રેલવેેએ ચીની કંપનીને કેવી રીતે આપ્યો ઝટકો?

લદાખની ગલવાન ઘાટીમાં કાવતરું ઘડીને ચીનની સેનાએ ભારતના સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 20 વીર જવાન શહીદ થયા છે. આ ઘટના પછી દેશમાં ચીની સામાન અને ચીની ટેકનોલોજી સામે વિરોધનો માહોલ છે. એક તરફ સરકારે BSNL અને MTNLને નિર્દેશ આપ્યો છે કે તેઓ ચીનના ઉપકરણનો ઉપયોગ ઓછો કરે. આ તરફ ભારતીય રેલવેએ […]

ચીનની હરકત બાદ ભારત સરકાર એક્શનમાં, જાણો રેલવેેએ ચીની કંપનીને કેવી રીતે આપ્યો ઝટકો?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 1:39 PM

લદાખની ગલવાન ઘાટીમાં કાવતરું ઘડીને ચીનની સેનાએ ભારતના સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 20 વીર જવાન શહીદ થયા છે. આ ઘટના પછી દેશમાં ચીની સામાન અને ચીની ટેકનોલોજી સામે વિરોધનો માહોલ છે. એક તરફ સરકારે BSNL અને MTNLને નિર્દેશ આપ્યો છે કે તેઓ ચીનના ઉપકરણનો ઉપયોગ ઓછો કરે. આ તરફ ભારતીય રેલવેએ પણ ચીની કંપનીને મોટો ઝટકો આપ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય રેલવેએ ચીની કંપનીનો 471 કરોડ રુપિયાનો પ્રોજેકટ કર્યો રદ ભારતીય રેલવેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(DFCCIL)એ બીજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિગ્નલ એન્ડ કમ્યુનિકેશન ગ્રુપ કો. લિ.ની સાથે 471 કરોડ રુપિયાનો કરાર રદ કરી દીધો છે. આ પ્રોજેક્ટમાં કાનપુર અને દીન દયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશનની વચ્ચે 417 કિમીમાં સિગ્નલિંગ-ટેલિકોમ્યુનિકેશનની સુવિધા ઉભી કરવાની કરવાની હતી. આ પ્રોજેક્ટ ચીની કંપનીને આપવામાં આવ્યો હતો. જેનો કુલ ખર્ચ 471 કરોડ જેટલો હતો. જો કે રેલવે વિભાગે આ પ્રોજેક્ટના કરારને જ રદ કરી દીધો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો :  ગામ અને નાના શહેરોમાં પણ થઈ શકશે કોરોના ટેસ્ટ, સરકારે લોન્ચ કરી મોબાઈલ લેબ

રેલવેએ કયું કારણ આપીને આ કરારને કર્યો રદ?  ભારતીય રેલવેએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે ખરાબ પ્રદર્શનના લીધે ચીનની કંપની સાથે આ કરાર ખતમ કરવામાં આવ્યો છે. ભારતીય કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીની કંપનીએ વધારે સમયમાં ઓછું કામ કર્યું છે.  DFCCIL કંપની જે ભારતીય રેલવેની સહયોગી કંપની છે તેને આ નિર્ણય લીધો છે. આમ ભારત સરકારના વિવિધ વિભાગો ચીની કંપની પરની નિર્ભરતા ઘટાડી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">