ચીનની વધુ એક અવળચંડાઇ ! એક નિર્ણયથી હજારો ભારતીયોની નોકરી સામે જોખમ

ભારતીય ક્રૂ મેમ્બર્સ વિરુદ્ધ ચીનનું આ પ્રતિબંધ માર્ચ મહિનાથી શરૂ થયુ. તેના આ નિર્ણય પાછળ ભારતમાં મળી આવેલો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ છે. પરંતુ હવે તો મોટાભગના દેશોમાંથી આ વેરિએન્ટ મળી ચૂક્યો છે.

ચીનની વધુ એક અવળચંડાઇ ! એક નિર્ણયથી હજારો ભારતીયોની નોકરી સામે જોખમ
China ‘ban’ on entry of Indian sailors
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 11:30 PM

ચીન (China) ભારત અને ભારતના લોકો માટે મુસીબત ઉભી કરવાનો કોઇ ચાન્સ છોડતો નથી. હવે તેણે એવુ કઇંક કર્યુ છે જેનાથી હજારો ભારતીયોની નોકરી મુસીબતમાં પડી ગઇ છે અને હજારો લોકોના બેરોજગાર બનવાનો ભય ઉભો થયો છે. ચીને હવે બેઇજિંગે ચીનના બંદરો પર એ જહાજોને આવવાથી પ્રતિબંધિત કર્યા છે. જેમાં ભારતીય લોકો કામ કરે છે. આ નિર્ણયને લઇને ઓલ ઇન્ડિયા સીફેયરર એન્ડ જનરલ વર્કર્સ નામના એક સંગઠને બંદર અને સમુદ્ર જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર પણ લખ્યો છે.

સંગઠને કેન્દ્રિય મંત્રીને લખેલા પત્રમાં કહ્યુ છે કે, ચીનના આ પ્રતિબંધને કારણે 21 હજાર જેટલા ભારતીયોની નોકરી જવાનો ડર છે. સંગઠનના અધ્યક્ષ અભિજીત સાંગલેએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, આ ચીનની એક ચાલ છે તે ભારતીય સમુદ્રી શ્રમિકોને કામ કરવાથી રોકી રહ્યું છે. જેથી તે પોતાના શ્રમિકોને ફાયદો પહોંચાડી શકે. તેમણે વધુમાં કહ્યુ કે અમે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખ્યો છે સાથે જ અમે વિદેશ મંત્રાલયને પણ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને યોગ્ય પગલા લેવા માટે અપીલ કરી છે.

આ વર્ષની શરૂઆતમાં ચીને એ જહાજો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જેમાં ભારતીય શ્રમિકો કામ કરતા હતા. ચીનના આ નિર્ણયથી લગભગ 40 જેટલા ભારતીય ક્રૂ મેમ્બર્સ કેટલાક દિવસો સુધી ચીનમાં ફસાઇ ગયા હતા.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

બ્રિટનની એક જહાજ કંપનીની ભારતીય શાખાના પ્રમુખે જણાવ્યુ હતુ કે, ભારતીય ક્રૂ મેમ્બર્સ વિરુદ્ધ ચીનનું આ પ્રતિબંધ માર્ચ મહિનાથી શરૂ થયું. તેના આ નિર્ણય પાછળ ભારતમાં મળી આવેલો કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ (Corona Delta Variant) છે. પરંતુ હવે તો મોટાભગના દેશોમાંથી આ વેરિએન્ટ મળી ચૂક્યો છે. એટલે આ વાતમાં કોઇ દમ નથી કે ફક્ત ભારતીય લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">