ચીટર ચીનને ઝટકો,જીનપિંગને હવે રાષ્ટ્રપતિ નહી કહે અમેરિકા,જાણો કેમ અને શું છે કારણ

દુશ્મન અધિનિયમ મુજબ શી જીનપિંગને જલ્દી જ અમેરિકાની સરકારનાં કોઈ પણ દસ્તાવેજમાં ચીનનાં રાષ્ટ્રપતિ નહી કહેવામાં આવે. આ અધિનિયમ અમેરિકાનાં અધિકારીઓ દ્વારા જીનપિંગને મહાસચિવ કહેવાને લઈ છે જો કે આ સત્રમાં તેને કાયદો બનાવવા માટે મતદાન કરાય તેવી સંભાવના નહિવત છે. રિપોર્ટ મુજબ વોશીગ્ટનમાં ધારાસભ્યોએ ફેડરલ સરકાર ચીનનાં ટોચનાં નેતાઓને જે રીતે સંદર્ભ આપવામાં આવે […]

ચીટર ચીનને ઝટકો,જીનપિંગને હવે રાષ્ટ્રપતિ નહી કહે અમેરિકા,જાણો કેમ અને શું છે કારણ
http://tv9gujarati.in/cheater-chin-ne-…erika-rastrapati/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:19 PM

દુશ્મન અધિનિયમ મુજબ શી જીનપિંગને જલ્દી જ અમેરિકાની સરકારનાં કોઈ પણ દસ્તાવેજમાં ચીનનાં રાષ્ટ્રપતિ નહી કહેવામાં આવે. આ અધિનિયમ અમેરિકાનાં અધિકારીઓ દ્વારા જીનપિંગને મહાસચિવ કહેવાને લઈ છે જો કે આ સત્રમાં તેને કાયદો બનાવવા માટે મતદાન કરાય તેવી સંભાવના નહિવત છે. રિપોર્ટ મુજબ વોશીગ્ટનમાં ધારાસભ્યોએ ફેડરલ સરકાર ચીનનાં ટોચનાં નેતાઓને જે રીતે સંદર્ભ આપવામાં આવે છે તેને બદલવા માટે એક ખરડોરજૂ કર્યો હતો જેમાં પ્રમુખ શબ્દનાં ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની હાકલ કરી હતી. તેમાં જણાવાયું હતું કે ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીમાં ભૂમિકા દ્વારા ચીનનાં ટોચનાં નેતાઓનો ઉલ્લેખ કરવો જોઈએ.

ચીનના ટોચનાં નેતા શી જીનપિંગ પાસે હાલમાં ત્રણ સત્તાવાર એવોર્ડ છે જેમાંથી કોઈ પણ રાષ્ટ્રપતિ નથી. તેમણે ટોચનાં નેચા, કેન્દ્રીય સૈન્ય પંચનાં અધ્યક્ષ અને સામ્યવાદી પક્ષનાં મહામંત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ હોવા છતાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત બાકીનાં અંગ્રેજી ભાષી દેશો સામાન્ય રીતે ચીનનાં ટોચનાં નેતાને રાષ્ટ્રપતિ તરીકે સંબોધન કરે છે. વિવેચકોએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ પદનો ઉપયોગ લોકો દ્વારા ચૂંટાયેલા નેતાનો અર્થ થાય છે તેથી ચાઈનાનાં ટોચનાં નેતાને રાષ્ટ્રપતિ કહેવાથી એક ચૂંટાયેલા નેતાને કાયદેસરતા મળે છે.

એક્ટમાં જણાવાયું છે કે ચીનનાં ટોચનાં નેતાને રાષ્ટ્રપતિ તરીકે સંબોધન કરવાથી એવી છાપ ઉભી થાય છે કે દેશનાં લોકોએ તેમને લોકશાહી માધ્યમથી ચૂંટ્યા છે. આ અધિનિયમ રિપબ્લિકન પાર્ટીના સાંસદ સ્કોટ પેરી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">