ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમવાને લઇને આઇસીસીના વડાનુ મહત્વનુ નિવેદન,

આંતરરાષ્ટ્રીય ક્રિકટ પરિષદ ની યોજના પારંપરિક હરીફાઇઓને જોવાની છે, જેમાં ભારત અને પાકિસ્તાન નિયમીત રુપે દ્રીપક્ષીય સીરીઝ રમતા પણ જોવા મળે. આઇસીસીના નવા અધ્યક્ષ ગ્રેગ બાર્કલે આ પ્રકારની વાતને રજૂ કરી છે. તેમનુ કેહવુ છે કે, તેમની પાસે તે સુનિશ્વિવીત કરવા માટે જનાદેશ નથી કે જલ્દી થી બંને વચ્ચે સીરીઝ રમાય. ભારત પાકિસ્તાન દ્રીપક્ષીય સીરીઝ […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમવાને લઇને આઇસીસીના વડાનુ મહત્વનુ નિવેદન,
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 01, 2020 | 8:48 AM

આંતરરાષ્ટ્રીય ક્રિકટ પરિષદ ની યોજના પારંપરિક હરીફાઇઓને જોવાની છે, જેમાં ભારત અને પાકિસ્તાન નિયમીત રુપે દ્રીપક્ષીય સીરીઝ રમતા પણ જોવા મળે. આઇસીસીના નવા અધ્યક્ષ ગ્રેગ બાર્કલે આ પ્રકારની વાતને રજૂ કરી છે. તેમનુ કેહવુ છે કે, તેમની પાસે તે સુનિશ્વિવીત કરવા માટે જનાદેશ નથી કે જલ્દી થી બંને વચ્ચે સીરીઝ રમાય. ભારત પાકિસ્તાન દ્રીપક્ષીય સીરીઝ હંમેશા રાજનૈતિક સંબંધો પર નિર્ભર કરે છે.

આ બંને એશિયાઇ પડોશી દેશો વચ્ચે છેલ્લા 13 વર્ષમાં એક પણ ટેસ્ટ સીરીઝ નથી રમાઇ. છેલ્લે ભારત અને પાકિસ્તાન વર્ષ 2007માં આમને સામને થયા હતા. જેયારે પાકિસ્તાને ભારતાં ત્રણ ટેસ્ટ મેચની સીરીઝ રમી હતી. વળી ત્યાં ભારતીય ટીમ વર્ષ 2006માં પાકિસ્તાન પ્રવાસ પર ગઇ હતી. જોકે પાકિસ્તાને વર્ષ 2012ના અંતેમાં એક વન ડે અને ટી-20 સીરીઝ માટે ભારત પ્રવાસ કર્યો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે 2012 માં આખરી વાર દ્રીપક્ષીય સીરીઝ રમાઇ હતી. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર આસીસીની ઇવેન્ટમાં જ આમને સામને થઇ છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આસસીસીના નવા ચેરમેન બાર્કલે કહ્યુ છે કે, હું બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધોને જારી રાખવામાં સક્ષમ થવા સીવાય અન્ય કંઇ નહી ઇચ્છુ. હું એ વાતને પણ સમજવા પર્યાપ્ત છુ કે, અહી રમવા માટે રાજનૈતિક મુદ્દા છે. જે મારા અધીકાર ક્ષેત્રની બહાર છે. આઇસીસી બંને દેશો વચ્ચે એક સુત્રધારની ભૂમિકા નિભાવશે, જ્યારે અંતિમ વાત ભારત અને પાકિસ્તાનની સરકારની પાસે છે. તેમણે કહ્યુ કે, બાકીનુ આશ્વાસન આપ્યુ છે કે, જેવુ તે કહે છે કે, ક્રિકેટના દ્રષ્ટીકોણ થી અમે બંને દેશોને નિયમીત રુપે ફરી થી એક સાથે જોવાનુ પસંદ કરીશુ. આઇસીસી આમ કરવામાં મદદ કરશે, જે કોઇ સુવિધાને જેવા અને પરીણામને સમર્થનને માટે કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">