117 માં જન્મદિવસ પહેલા આ મહિલાએ કોરોનાને આપી માત, આ છે યુરોપની સૌથી વૃદ્ધ મહિલા

યુરોપની સૌથી વૃદ્ધ મહિલા સિસ્ટર આંદ્રેએ પણ તાજેતરમાં કોરોનાને માત આપી છે. તેઓ આજે 117 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 12, 2021 | 4:20 PM
કોરોના વાયરસથી કદાચ આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હશે, પરંતુ કેટલાક એવા કિસ્સા બન્યા છે કે જેમાં વૃદ્ધ લોકોએ કોરોનાને હરાવ્યો હોય. યુરોપની સૌથી વૃદ્ધ મહિલા સિસ્ટર આંદ્રેએ પણ તાજેતરમાં કોરોનાને માત આપી છે. તેમનો આજે 117 મો જન્મદિવસ છે.

કોરોના વાયરસથી કદાચ આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હશે, પરંતુ કેટલાક એવા કિસ્સા બન્યા છે કે જેમાં વૃદ્ધ લોકોએ કોરોનાને હરાવ્યો હોય. યુરોપની સૌથી વૃદ્ધ મહિલા સિસ્ટર આંદ્રેએ પણ તાજેતરમાં કોરોનાને માત આપી છે. તેમનો આજે 117 મો જન્મદિવસ છે.

1 / 6
અહેવાલ અનુસાર 1904 માં ફ્રાન્સમાં જન્મેલા આંદ્રેને ગયા મહિને ટૂલૌન સ્થિત એક કેર હોમમાં સંક્રમણ લાગ્યું હતું. જોકે તેમને કોરોનાનાં કોઈ લક્ષણો નહોતાં. આંદ્રે જોઈ શકતા નથી, પરંતુ વ્હીલચેરના સહાર પોતાનું કામ કરે છે. આંદ્રેનું કહેવું છે કે તેમને મૃત્યુનો ડર નથી.

અહેવાલ અનુસાર 1904 માં ફ્રાન્સમાં જન્મેલા આંદ્રેને ગયા મહિને ટૂલૌન સ્થિત એક કેર હોમમાં સંક્રમણ લાગ્યું હતું. જોકે તેમને કોરોનાનાં કોઈ લક્ષણો નહોતાં. આંદ્રે જોઈ શકતા નથી, પરંતુ વ્હીલચેરના સહાર પોતાનું કામ કરે છે. આંદ્રેનું કહેવું છે કે તેમને મૃત્યુનો ડર નથી.

2 / 6
જન્મદિવસ પહેલા આંદ્રેએ કોરોનાને માત આપી છે. પરંતુ તેમની ફૈયાદ છે કે તેમને એકલામાં કેમ રાખવામાં આવે છે? જો કે, આ તેમના ભલા માટે કરવામાં આવી રહ્યું છે. નર્સિંગ હોમના પ્રવક્તાએ કહ્યું કે સિસ્ટર આંદ્રે કોરોનાને લઈને ક્યારેય ભયભીત નથી થયા. કોરોનાના કારણે તેમના જન્મદિવસ પર ખૂબ ઓછા લોકો હાજર રહ્યા.

જન્મદિવસ પહેલા આંદ્રેએ કોરોનાને માત આપી છે. પરંતુ તેમની ફૈયાદ છે કે તેમને એકલામાં કેમ રાખવામાં આવે છે? જો કે, આ તેમના ભલા માટે કરવામાં આવી રહ્યું છે. નર્સિંગ હોમના પ્રવક્તાએ કહ્યું કે સિસ્ટર આંદ્રે કોરોનાને લઈને ક્યારેય ભયભીત નથી થયા. કોરોનાના કારણે તેમના જન્મદિવસ પર ખૂબ ઓછા લોકો હાજર રહ્યા.

3 / 6
સિસ્ટર આંદ્રે વ્હીલચેર પર છે. તેમણે એક શિક્ષક તરીકે પણ કામ કર્યું છે. 1940 માં તેઓ કોન્વેન્ટમાં જોડાયા. 1979 સુધી નર્સિંગ હોમ્સમાં સેવા આપી અને 2009 થી તેઓ ટૂલૌન ગૃહમાં રહે છે.

સિસ્ટર આંદ્રે વ્હીલચેર પર છે. તેમણે એક શિક્ષક તરીકે પણ કામ કર્યું છે. 1940 માં તેઓ કોન્વેન્ટમાં જોડાયા. 1979 સુધી નર્સિંગ હોમ્સમાં સેવા આપી અને 2009 થી તેઓ ટૂલૌન ગૃહમાં રહે છે.

4 / 6
આશ્ચર્યજનક વાત છે કે ટૂલૌનમાં જ્યાં તે રહે છે ત્યાં 88 લોકો છે. જેમાંથી 81 લોકો વાયરસનો ભોગ બન્યા હતા. જેમાંથી 10 લોકોનું મૃત્યુ થયું. તે ટૂલૌન સ્થિત સૈન્ટ-કૈથરીન લેબોરામાં સંક્રમિત થયા હતા.

આશ્ચર્યજનક વાત છે કે ટૂલૌનમાં જ્યાં તે રહે છે ત્યાં 88 લોકો છે. જેમાંથી 81 લોકો વાયરસનો ભોગ બન્યા હતા. જેમાંથી 10 લોકોનું મૃત્યુ થયું. તે ટૂલૌન સ્થિત સૈન્ટ-કૈથરીન લેબોરામાં સંક્રમિત થયા હતા.

5 / 6
sister andre

sister andre

6 / 6

Latest News Updates

Follow Us:
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">