ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર , લેવાયો અનોખો નિર્ણય

ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર છે. હવે કોઈપણ પ્રકારના વિઝા પર સાઉદી અરેબિયામાં ઉમરાહ માટે પરવાનગી આપવામાં આવી છે. સાઉદી અરબ સરકારના આ નિર્ણયથી મોટી સંખ્યામાં હજયાત્રીઓને રાહત મળશે.

ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચાર , લેવાયો અનોખો નિર્ણય
ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા જનારાઓ માટે સારા સમાચારImage Credit source: moneycontrol.com
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 11:14 AM

Umrah : ધાર્મિક યાત્રા માટે સાઉદી અરેબિયા (Saudi Arabia)જનારાઓ માટે સારા સમાચાર છે. સાઉદી સરકારે જાહેરાત કરી છે કે હવે લોકો કોઈપણ વિઝા પર સાઉદી જઈ શકશે અને ઉમરાહ કરી શકશે. સાઉદી સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, કોઈ પ્રવાસી વિઝાથી આવ્યો હોય કે બિઝનેસ વિઝાથી, હવે તમામ પ્રકારના વિઝાને ઉમરાહ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અગાઉ ઉમરાહ માટે ખાસ વિઝા લેવા પડતા હતા, જેનો સમય એક મહિનાનો હતો.

સાઉદી અરેબિયાના આ નિર્ણયનો હેતુ ‘સાઉદી મિશન 2030’ને આગળ વધારીને દર વર્ષે 30 મિલિયન લોકોને ઉમરા કરાવવાનો છે. જો કે, જો કોઈ ઉમરાહ કરવા માંગે છે, તો તેણે પહેલા Eatmarna એપ દ્વારા એપોઈન્ટમેન્ટ બુક કરવી પડશે. સાઉદી 2030 વિઝન એ દેશની તેલ આધારિત અર્થવ્યવસ્થાને વૈવિધ્યીકરણ કરવા માટે રચાયેલ સરકારની વિકાસ યોજના છે.

ઉમરા શું છે

ઉમરાહ એક પ્રકારની ધાર્મિક યાત્રા છે, જે હજ કરતા થોડી અલગ છે પરંતુ કોઈપણ તેને કરી શકે છે. આ યાત્રાનો સમયગાળો માત્ર 15 દિવસનો છે. સૌથી મહત્વની વાત એ છે કે, જ્યારે સાઉદીમાં હજ કરવામાં આવે છે, તો તે સમયે ઉમરાહ કરી શકાતી નથી. ઉમરાહ માત્ર હજના દિવસો સિવાય કરવામાં આવે છે. ઉમરાહના દિવસો દરમિયાન, મુસાફરો લગભગ આઠ દિવસ મક્કામાં અને સાત દિવસ મદીનામાં વિતાવે છે અને ધર્મ અનુસાર કાર્યો પૂર્ણ કરે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હજ અને ઉમરા વચ્ચે શું તફાવત છે?

હજ અને ઉમરા એ બંને ઇસ્લામિક તીર્થયાત્રાના સ્વરૂપો છે પરંતુ તેમને કરવાની પદ્ધતિ થોડી અલગ છે. એટલે કે જો કોઈ વ્યક્તિ ઈસ્લામમાં વિશ્વાસ રાખે છે તો તેણે જીવનમાં એકવાર હજ કરવી પડે તેવું માનવામાં આવે છે.

મોટાભાગના લોકો તેમની ઉંમરના છેલ્લા તબક્કામાં જ હજ માટે જતા હોય છે, પરંતુ નિયમો અનુસાર, છોકરા કે છોકરીની ઉંમર થતાં જ તેમના પર હજ ફરજિયાત બની જાય છે. જો કે, હજ માટે વ્યક્તિએ શારીરિક, માનસિક અને આર્થિક રીતે મજબૂત હોવી જોઈએ. ઉપરાંત, જે દેશમાંથી તે સાઉદી જઈ રહ્યો છે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">