Alcohol: આ પાછુ નવું સંશોધન આવ્યું, આલ્કોહોલ સુંઘવાથી મટી જશે કોરોના ! વૈજ્ઞાનિકોના રિસર્ચમાં ખુલાસો

કોરોનાવાયરસના પ્રકોપ બાદ તેના નિદાન માટે ઘણા પ્રકારની સારવારના દાવા કરવામાં આવ્યા છે. અમેરિકામાં એક એવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં આલ્કોહોલ સુંઘીને કોવિડ-19 વાયરસથી રાહત મળી શકે છે.

Alcohol: આ પાછુ નવું સંશોધન આવ્યું, આલ્કોહોલ સુંઘવાથી મટી જશે કોરોના ! વૈજ્ઞાનિકોના રિસર્ચમાં ખુલાસો
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2021 | 4:27 PM

Alcohol: કોરોનાવાયરસ(Corona Virus)ના પ્રકોપ બાદ તેના નિદાન માટે ઘણા પ્રકારની સારવારના દાવા કરવામાં આવ્યા છે. કોરોના સામે લડાઈ લડવા માટે વૈજ્ઞાનિકો (Scientist)એ રસી પણ શોધી કાઢી છે, ત્યારે અમેરિકામાં એક એવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં આલ્કોહોલ (Alcohol) સુંઘીને કોવિડ-19 (Covid 19) વાયરસથી રાહત મળી શકે છે. આ સંશોધન અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) ના સેન્ટર ફોર ડ્રગ ઈવોલ્યુશન એન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અમેરિકામાં આલ્કોહોલની વરાળ (Alcohol Vapor) સુંઘવાથી કોરોનાની સારવાર કરવા માટેના પ્રયોગો ચાલી રહ્યા છે. હાલ પ્રયોગના 3 તબક્કાના પરિણામો સામે આવ્યા છે. પ્રયોગના પરિક્ષણોમાં સામે આવ્યું છે કે, દર્દીઓને અમુક મિનિટ સુધી શ્વાસ લેવામાં રાહત અનુભવાઈ હતી.

આલ્કોહોલની વરાળ લેવાની વાતો ઘણા સમયથી સામે આવી રહી છે પરંતુ, ફેફસામાં રહેલા ઈન્ફેક્શનને લઈને આલ્કોહોલની વરાળ લેવાથી પહેલી વખત સફળતા પ્રાપ્ત થઈ છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે જો આ પદ્ધતિ માટે સાર્વજનિક પ્રયોગની મંજૂરી આપવામાં આવશે તો આ એક મેડિકલ ક્રાંતિ સાબિત થઈ શકે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઘણા આંતરરાષ્ટ્રીય જર્નલોમાં સંશોધન પ્રકાશિત થઈ ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ બેસિક એન્ડ ક્લિનિકલ ફાર્માકોલોજીમાં પ્રકાશિત ડો.સૈફુલ ઇસ્લામના સંશોધન પ્રમાણે ઈથેનોલ (Ethanol) સુંઘવાથી તેની અસર નાક દ્વારા ગળા અને ફેફસા સુધી પહોંચે છે. વૈજ્ઞાનિક શક્તિ શર્માએ અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશનને આ મામલે પત્ર લખ્યો હતો જે બાદ તેમને સામેથી જવાબ મળ્યો છે કે, આ ઉપાય કોરોના પર કારગર સાબિત થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Black Hole Tsunami: નાસાએ શેર કરી અવકાશમાં આવેલી ‘સુનામી’ની તસવીર, જુઓ બ્લેક હોલમાંથી નીકળતી રંગબેરંગી તરંગો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">