ભારતી એરટેલે સંકેત આપ્યો, આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર હરાજીમાં 5 જી સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાનું ટાળશે

ભારતી એરટેલે બુધવારે સંકેત આપ્યો છે કે હાલની અનામત કિંમતોને જોતા તે આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર હરાજીમાં 5 જી સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાનું ટાળશે. ભારતમાં 5G ઈકોસીસ્ટમ હજુ ડેવલોપ નથી તેવામાં ઓફર કરાયેલી કિંમત ખુબ ઊંચી હોવાનું અને પોસાય તેમ ન હોવાનું એમડી અને સીઈઓ ગોપાલવિટ્ટલે કંપનીના પોસ્ટ અર્નિંગ કોલમમાં જણાવ્યું. હતું. તેમણે ઉમેર્યું હતું […]

ભારતી એરટેલે સંકેત આપ્યો, આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર હરાજીમાં 5 જી સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાનું ટાળશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 29, 2020 | 11:24 AM

ભારતી એરટેલે બુધવારે સંકેત આપ્યો છે કે હાલની અનામત કિંમતોને જોતા તે આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર હરાજીમાં 5 જી સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાનું ટાળશે. ભારતમાં 5G ઈકોસીસ્ટમ હજુ ડેવલોપ નથી તેવામાં ઓફર કરાયેલી કિંમત ખુબ ઊંચી હોવાનું અને પોસાય તેમ ન હોવાનું એમડી અને સીઈઓ ગોપાલવિટ્ટલે કંપનીના પોસ્ટ અર્નિંગ કોલમમાં જણાવ્યું.

હતું. તેમણે ઉમેર્યું હતું કે તેઓ અન્ય લોકો શું કરશે તેના પર ટિપ્પણી કરી કરવા માંગતા નથી પરંતુ તેમના દ્રષ્ટિકોણથી તે યથાર્થ રહેશે નહીં.ભારતી એ પણ વિચારશે કે તેને 1,800 મેગાહર્ટઝ બેન્ડમાં સ્પેક્ટ્રમ માટે બોલી લગાવવાની જરૂર છે કે કેમ કારણ કે દરેક ક્વાર્ટરમાં 2 જી માટે સ્પેક્ટ્રમની માત્રા ઓછી થઈ રહી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ભારત અને દક્ષિણ એશિયાના એમડી અને સીઈઓ ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે વર્તમાન કિંમતે ઓફર કરેલો સ્પેક્ટ્રમ કંપનીને પોસાય તેમ નથી. કંપની ઇમારતોની અંદર અને ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કમાં સુધારો કરવા માટે રેડિયો ફ્રીક્વન્સીઝને 1,000 મેગાહર્ટ્ઝ (MHZ) ની નીચે લઈ જઈ શકે છે.TRAI એ  8644 મેગાહર્ટઝ(MHZ) ટેલિકોમ ફ્રીક્વન્સીની હરાજીની ભલામણ કરી છે જેમાં 5G જી સેવાઓ માટેની અંદાજિત કુલ બેઝ પ્રાઈસ રૂપિયા 4.9 ટ્રિલિયન છે. વોડાફોન આઈડિયા (VI) અને રિલાયન્સ જિઓ સહિતની ટેલિકોમ કંપનીઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે કે હાલની કિંમતો અતિશય વધુ છે.

વિટ્ટલે ટેરિફમાં વધારો કરવાની તૈયારી દર્શાવી કહ્યું હતું કે હાલના ભાવો બજારમાં ટકવા માટે પૂરતા નથી. ભારતી એરટેલને મંગળવારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2) માટે રૂ. 763 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી છે. adjusted gross revenues (AGR) ની બાકી રકમની જોગવાઈ બાદ ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં કંપનીને રૂ 23,045 કરોડનું નુકસાન થયું હતું. મુખ્યત્વે ગ્રાહકના ઉમેરા અને ઊંચા ડેટા વપરાશના કારણે કંપનીએ આવકમાં વધારો કર્યો છે.આવકએકવર્ષમાં ૨૨ ટકાના ફેરફાર સાથે 21,131 કરોડ રૂપિયાની સરખામણીએ રૂ. 25,785 કરોડ થઈ છે.

Interconnect usage charge (IUC) ચાર્જ ટેલિકોમ કંપનીઓ વચ્ચેના નિર્ણયની અસ્થિરતા છે. રિલાયન્સ જિયો ઇચ્છે છે કે સંપૂર્ણપણે રદ કરવામાં આવે જ્યારે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (VI) આ વસૂલાત ચાલુ રાખવાની ઇચ્છા રાખે છે. Interconnect usage charge (IUC)ચાર્જ એ આવશ્યકરૂપે ચુકવણીઓ છે જે એક ટેલિકોમ કંપની બીજી ટેલિકોમ કંપનીને ચૂકવણી કરે છે જેના નેટવર્ક પર કોલ ટર્મિનેટ થાય છે. આ વર્ષની શરૂઆતમાં ટ્રાઇએ ટેલિકોમ કંપનીઓને શૂન્ય IUC ચાર્જની રજૂઆતને ટાળી દીધી હતી. કંપનીઓએ 31 ડિસેમ્બર, 2020 સુધી અન્ય નેટવર્ક પરના બધા વોઇસ કોલ્સ પર 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ ચૂકવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">