ન્યૂઝીલેન્ડ ક્રાઈસ્ટચર્ચ હુમલો: 2 મસ્જિદમાં થયેલા ગોળીબારમાં 9 જેટલા ભારતીયો ગુમ

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં 2 મસ્જિદમાં થયેલા ફાયરિંગની ઘટના પછી ત્યાં 9 ભારતીય ગુમ થયેલા છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય રાજદુતે તેની જાણકારી આપી છે. આ ઘટનામાં 49 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલાને આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે. જે 3 લોકોની ધરપકડ કરવામાં […]

ન્યૂઝીલેન્ડ ક્રાઈસ્ટચર્ચ  હુમલો: 2 મસ્જિદમાં થયેલા ગોળીબારમાં 9 જેટલા ભારતીયો ગુમ
Follow Us:
| Updated on: Mar 21, 2019 | 10:49 AM

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં 2 મસ્જિદમાં થયેલા ફાયરિંગની ઘટના પછી ત્યાં 9 ભારતીય ગુમ થયેલા છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય રાજદુતે તેની જાણકારી આપી છે.

આ ઘટનામાં 49 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ હુમલાને આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે. જે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એક 20 વર્ષીય ઓસ્ટ્રેલિયન નાગરિક છે. ન્યૂઝીલેન્ડના વડપ્રધાન જેકીડા આર્ર્ડન એ નિવેદન આપ્યું હતું કે ક્રાઈસ્ટચર્ચની ઘટનાને ન્યૂઝીલેન્ડના ઈતિહાસની સૌથી ખરાબ ઘટના ગણાવી છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડને પત્ર લખીને ક્રાઈસ્ટચર્ચમાં થયેલ ઘટના માટે દુખ વ્યકત કર્યુ છે. તેમને ભારત આતંકવાદના દરેક કાર્યને સમર્થન આપનારા લોકોની નિંદા કરી હતી. પ્રાપ્ત જાણકારીઓ મુજબ લગભગ આ ઘટનામાં કુલ 9 ભારતીયો ગુમ થયેલા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">