LAC પર ચીનના સૈનિકો સાથેની હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ

LAC પર સોમવારના રોજ થયેલી ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે.  ભારત સરકારે અધિકારીક આ વાતની પુષ્ટિ કરી છે. પહેલાં પણ ભારતના 3 જવાન શહીદ થયા હોવાની ખબર આવી હતી. ભારતીય સેનાએ કહ્યું કે બંને તરફ નુકસાન થયું છે.  અમુક ભારતીય સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા અને તેમને સારવાર આપવામાં આવી રહી […]

LAC પર ચીનના સૈનિકો સાથેની હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 2:52 PM

LAC પર સોમવારના રોજ થયેલી ઝડપમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે.  ભારત સરકારે અધિકારીક આ વાતની પુષ્ટિ કરી છે. પહેલાં પણ ભારતના 3 જવાન શહીદ થયા હોવાની ખબર આવી હતી. ભારતીય સેનાએ કહ્યું કે બંને તરફ નુકસાન થયું છે.  અમુક ભારતીય સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા અને તેમને સારવાર આપવામાં આવી રહી છે.

ભારતીય સેનાના 20 જવાનના મોત થયા છે અને તેની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સોમવારની રાત્રે ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. આ ઘટના ત્યારે ઘટી હતી ત્યારે ગલવાન ઘાટીમાં બંને દેશ વચ્ચે શાંતિવાર્તા થઈ રહી હતી. પીએમ મોદીના નિવાસ સ્થાને આ ઘટનાને લઈને ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે.એવી જાણકારી પણ પ્રાપ્ત રહી છે કે ચીનના 43 સૈનિકના મોત કે ઘાયલ થયા છે.  સરહદ પર ચીની એરક્રાફ્ટની અવરજવર વધી રહી છે. ભારતમાં ઉચ્ચસ્તરીય બેઠક આ ઘટનાને લઈને ચાલી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">