ઇન્ડોનેશિયામાં મુસાફરો ભરેલી બોટમાં આગ લાગતાં 14 લોકોનાં મોત

સોમવારે ઇન્ડોનેશિયામાં(Indonesia)  240 મુસાફરોને લઇ જતી બોટમાં(Boat) આગ (Fire) લાગતાં 14 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 226 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમના અધિકારીઓએ જાણકારી આપી હતી કે 'KM એક્સપ્રેસ કેન્ટિકા 77' પૂર્વ નુસા ટેંગારા પ્રાંતના કુપાંગથી કાલાબાહી તરફ જઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી.

ઇન્ડોનેશિયામાં મુસાફરો ભરેલી બોટમાં આગ લાગતાં 14 લોકોનાં મોત
indonesia Boat Fire
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2022 | 10:45 PM

સોમવારે ઇન્ડોનેશિયામાં(Indonesia)  240 મુસાફરોને લઇ જતી બોટમાં(Boat) આગ (Fire) લાગતાં 14 લોકોનાં મોત થયાં હતાં જ્યારે 226 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ ટીમના અધિકારીઓએ જાણકારી આપી હતી કે ‘KM એક્સપ્રેસ કેન્ટિકા 77’ પૂર્વ નુસા ટેંગારા પ્રાંતના કુપાંગથી કાલાબાહી તરફ જઈ રહી હતી ત્યારે તેમાં આગ લાગી હતી. આ ફેરીમાં 230 મુસાફરો અને 10 ક્રૂ મેમ્બર સવાર હતા. ધિકારીઓએ જણાવ્યું કે આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે રેસ્ક્યુ ટીમના સભ્યો અને નજીકની બોટની મદદથી 226 લોકોને બચાવી લેવાયા છે. ઇન્ડોનેશિયામાં બોટ ફેરીમાં અકસ્માતો સામાન્ય છે, જે 17,000 થી વધુ ટાપુઓના દ્વીપસમૂહ છે, જ્યાં પરિવહન માટે જળમાર્ગોનો ઉપયોગ થાય છે અને સલામતી નબળી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">