Weight Loss Tips : આયુર્વેદના આ પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ

Weight Loss Tips : આજે લાઈફસ્ટાઈલને કારણે વજનમાં વધારો થાય છે. વજન વધવાના અનેક કારણો હોય છે. આયુર્વેદિક ટિપ્સથી વજન ઘટાડી (Weight Loss) શકો છો.

Weight Loss Tips : આયુર્વેદના આ પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ
પાંચ સિમ્પલ સ્ટેપ્સથી મળશે વજન ઘટાડવામાં મદદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 3:00 PM

Weight Loss Tips : આજના સમયમાં વજન વધવું એ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. પણ શું તમે જાણો છો કે જીમમાં ગયા વગર કે બીજી કોઈ પણ ડાયેટ ફોલો કર્યા વગર પણ કેટલીક આયુર્વેદ (Ayurvedic)  ટીપ્સ દ્વારા પણ વજન ઝડપથી ઘટાડી (Weight Loss) શકો છો ? ચાલો જાણીએ આ કઈ ટિપ્સ છે.

ગરમ પાણી સાથે લીંબુ તમે સવારે ગરમ પાણી સાથે લીંબુનું સેવન કરી શકો છો. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. સાથે કસરત પણ જરૂરી છે. નિયમિત કસરત તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લગભગ 30 મિનિટ સુધી વ્યાયામ કરવાનો પ્રયાસ કરો.

મેડિટેશન કરો તમે મનની શાંતિ માટે ધ્યાન કરી શકો છો. તે તાણ ઘટાડવામાં મદદ કરે છે. જે વજન વધારવાના મુખ્ય કારણોમાંનું એક છે. ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે. જેનાથી તણાવ ઓછો થાય છે અને બોડી પણ રિલેક્સ થાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જમવાનો સમય નક્કી રાખો યોગ્ય સમયે ખોરાક લો. દિવસમાં ત્રણ વાર ભોજન લો. સવારે 7.30 થી 9 દરમિયાન નાસ્તો કરવાનો પ્રયાસ કરો, બપોરે 11 થી 2 ની વચ્ચે બપોરનું ભોજન અને 8 વાગ્યા સુધી રાત્રિભોજનને આદત બનાવો. આડેધડ અને ગમે તે સમયે ખાવાની આદતથી વજન વધવાની શકયતા વધારે છે.

ચાલવાનું રાખો જમ્યા પછી પગપાળા ચાલવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પાચનમાં મદદ કરે છે. જમ્યા પછી 10 થી 20 મિનિટ ચાલવાનો પ્રયત્ન કરો. ચાલવાથી વધારાની કેલરી બર્ન થાય છે.

તણાવમુક્ત રહો આયુર્વેદ મુજબ શરીરને તણાવ મુક્ત રાખવા માટે શરીરને આરામ આપો. કારણ કે તણાવ વજન વધારવાનું એક કારણ છે. આજના સમયમાં શારીરિક રીતે અને માનસિક રીતે તણાવમુક્ત રહેવું ખૂબ જરૂરી છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">