Weight Loss : વજન ઘટાડવા માટે તજની ચા પીવો, તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે

તજ એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે જે મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે. વધુ સારા મેટાબોલિક રેટને કારણે વજન ઘટાડી શકાય છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.

Weight Loss : વજન ઘટાડવા માટે તજની ચા પીવો, તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે
weight loss drink cinnamon tea to lose weight during weight
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 9:48 AM

Weight Loss : દરેક વ્યક્તિ મહેનત વગર વજન ઘટાડવા માંગે છેઅને એવામાં પણ કોઈ કહે કે ચા પી ને તમે વજન ઉતારી શકો છો તો દરરોજ તજની ચા (Cinnamon tea)પીવાથી સારી ઉંધ પણ આવે છે અને આ તજની ચા વજન ઘટાડવા (Weight loss)માં મદદ કરે છે. તેના સેવનથી હ્રદય રોગનું જોખમ ઓછું થઈ જાય છે. ચાલો જાણીએ કે,તજની ચા પીવી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે અને તે વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે.

તજના ફાયદા

તજ (Cinnamon)એક એવો મસાલો છે જે તમારા ખોરાકમાં સુગંધ ઉમેરવાની સાથે સાથે તેનો સ્વાદ પણ વધારે છે. તમે તેનો ઉપયોગ કરી, સૂપ, શેક, સ્મૂધી બનાવવા માટે કરી શકો છો. તજ આયુર્વેદિક (Ayurvedic)ગુણધર્મો ધરાવે છે, તેથી તે રોગોને દૂર રાખવામાં મદદ કરે છે. આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ થાય છે. તજ કુદરતી રીતે ઇન્સ્યુલિન (Insulin)નું સ્તર જાળવવાનું કામ કરે છે. તે ખાંડનું સ્તર જાળવવામાં પણ મદદ કરે છે. આ સુગંધિત મસાલા ચયાપચયને સુધારવામાં મદદ કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ચાલો તજના ફાયદાઓ વિશે જાણીએ.

અભ્યાસ અનુસાર

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

નિષ્ણાતો (Experts)ના જણાવ્યા મુજબ તજની એક ચપટી તમારા હૃદય (Heart)માટે ફાયદાકારક છે. તેને પાણી, સલાડ, સૂપમાં ભેળવીને તમે રોગોથી દૂર રહી શકો છો. આ મસાલા એન્ટી-ઓક્સિડેન્ટથી ભરપૂર છે જે શરીરમાંથી ઝેર બહાર કાઢવામાં મદદ કરે છે.

તજની ચા કેવી રીતે બનાવવી

તજની ચા (Cinnamon tea) બનાવવા માટે, એક વાસણમાં 2 કપ પાણી અને અડધો ઇંચ તજ અને અડધો ઇંચ આદુ નાખો. જ્યારે મસાલાની સુગંધ આવવા લાગે છે, ત્યારે તેમાં અડધી ચમચી ગ્રીન ટી ઉમેરો. ચાને ગાળીને એક કપમાં રાખો અને ઉપર એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરો.

આ સિવાય જો તમે ઈચ્છો તો અડધા કપ પાણીમાં એક ચમચી તજનો પાવડર (Cinnamon powder)મિક્સ કરો. ચાને ગાળી લો અને લીંબુનો રસ અને મધ મિક્સ કરો. તેમાં એન્ટી-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે ચેતાને આરામ આપવા અને ઉંઘ લાવવા માટે મદદ કરે છે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Tokyo Paralympicsમાં મેડલ જીતનાર ખેલાડીઓ સાથે આજે PM મોદી વાતચીત કરશે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">