માત્ર પતંગ ચગાવવાનો જ નહીં, ઇમ્યુનિટી વધારવાનો તહેવાર એટલે ‘ઉત્તરાયણ’

ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાનો તહેવાર. પતંગ સાથે સાથે ધાબા પર શેરડી, બોર, ચીકી, ઊંધિયા, જલેબી અને ફાફડાની લિજ્જત માણવાનો તહેવાર.

માત્ર પતંગ ચગાવવાનો જ નહીં, ઇમ્યુનિટી વધારવાનો તહેવાર એટલે 'ઉત્તરાયણ'
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 14, 2021 | 3:26 PM

ઉત્તરાયણ એટલે પતંગ ચગાવવાનો તહેવાર. પતંગ સાથે સાથે ધાબા પર શેરડી, બોર, ચીકી, ઊંધિયા, જલેબી અને ફાફડાની લિજ્જત માણવાનો તહેવાર. દિવસભર તહેવાર પ્રેમી ગુજરાતી પ્રજા ધાબા પર ઉત્તરાયણની ઉજવણી કરતી જોવા મળે છે. આ પ્રસંગમાં આકાશ તો રંગબેરંગી જોવા મળે જ છે. પરંતુ આ તહેવાર નિમિતે સ્વાસ્થ્યમાં પણ ઘણા હકારાત્મક રંગો ઉમેરાય છે.

ઉત્તરાયણ સ્વાસ્થ્ય વર્ધક છે. દરેક તહેવાર સાથે કોઈના કોઈ વૈજ્ઞાનીક મહત્વ જોડાયેલું હોય છે. શીયાળાના આ દિવસે શરીરને સૂર્યનો તડકો મળી રહે છે. આ દિવસે શરીરને સૂર્યમાંથી ભરપુર માત્રામાં વિટામીન D મળી રહે છે. જે ઇમ્યુનિટી વધારે છે.

The festival of Uttarayan is beneficial for health

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વિટામીન Dથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમજ ચેતાતંતુઓ અને સ્નાયુઓ માટે ફાયદાકારક છે. હાડકા, સ્નાયુઓને મજબૂત બનાવે છે. આ ઉપરાંત વિટામીન D કેન્સરના રોગમાં પણ ફાયદાકારક સાબિત થાય છે. ડાયાબિટીસ અને વધુ વજન જેવા રોગોમાં પણ ગુણકારી છે. આ દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થતો હોય છે. તેથી આ દિવસે ભરપુર માત્રા માં વિટામીન D લેવું જોઈએ.

આ ઉપરાંત ઉત્તરાયણ પર આપણે શેરડી, ચીકી, કચરિયું, અને ચણા ખાટા હોઈએ છીએ. આ ખોરાકમાંથી કેલ્શિયમ, લોહતત્વ, ઝીંક અને પોટેશિયમ જેવા મિનરલ્સ મળતા હોય છે. આ દરેક વિટામિન્સથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો રહે છે. શિયાળામાં આ પ્રકારના ખોરાક દરરોજ ખાવાથી આખું વર્ષ શરીરને ઉર્જા મળતી રહે છે. માટે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની સાથે સાથે સ્વાસ્થ્યને પણ તંદુરસ્તી મળી રહે છે. તો ઉત્તરાયણની મજા માણવાની સાથે સાથે આ વિટામિન્સ ગ્રહણ કરવાનું ચૂકતા નહીં.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">