120 વર્ષ સુધી જીવે છે અહિયાંના લોકો, દેખાય છે હંમેશાં યુવાન, જાણો શું છે રહસ્ય?

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ જાતિના લોકોની સરેરાશ ઉંમર 110 થી 120 વર્ષ છે. અહીં મહિલાઓ 65 વર્ષની વય સુધી ગર્ભધારણ કરી શકે છે, જ્યારે પુરુષ 90 વર્ષની ઉંમરે પણ પિતા બની શકે છે.

120 વર્ષ સુધી જીવે છે અહિયાંના લોકો, દેખાય છે હંમેશાં યુવાન, જાણો શું છે રહસ્ય?
120 વર્ષ સુધી જીવે છે આ જનજાતિ
Follow Us:
| Updated on: Apr 24, 2021 | 4:04 PM

દરેક વ્યક્તિ હંમેશાં સુંદર અને યુવાન દેખાવા માંગે છે, હંમેશા યુવાન રહેવા માટે લોકો શું કરતા નથી. પરંતુ એક ઉંમર પછી, મોટાભાગના લોકોને તેમની ત્વચા અને ચહેરા અસર દેખાવા લાગે છે. ઉંમરની અસર લોકોના ચહેરાથી લઈને ફિટનેસ પર દેખાવા લાગે છે. પરંતુ, શું તમે જાણો છો કે કાશ્મીર ઘાટીમાં એક આદિજાતિ છે જેની સરેરાશ ઉંમર 120 વર્ષ છે અને આખી ઉંમર જવાન રહે છે. જી હા તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ એક સત્ય છે. આનું કારણ જાણવા માટે ઘણા લોકો રિસર્ચ કરી ચૂક્યા છે.

કાશ્મીરમાં હુંજા જાતિના લોકોની સરેરાશ ઉંમર 110 થી 120 વર્ષ છે. અહીં મહિલાઓ 65 વર્ષની વય સુધી ગર્ભધારણ કરી શકે છે, જ્યારે પુરુષ 90 વર્ષની ઉંમરે પણ પિતા બની શકે છે. આ બાબત પણ ડોકટરો માટે રહસ્ય જ રહી છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાનના પર્વતોની વચ્ચે વસેલા ગામમાં હુંજા જાતિના લોકો રહે છે. અહીં રહેતા લોકો 70 વર્ષની ઉંમરે પણ 20 વર્ષ જેવા જવાન દેખાતા હોય છે.

The average age of the people of Hunza tribe in Kashmir is 110 to 120 years

લાંબુ જીવન, યુવાન અવસ્થા

સ્વસ્થ જીવનશૈલી એ લાંબા આયુષ્યનું રહસ્ય છે

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

આના વિશે સૌ પ્રથમ ડોક્ટર રોબર્ટ મૈક્કેરીસન પબ્લિકેશન સ્ટડીઝ ઇન ડેફિસિયંસીની ડિસીઝમાં લખ્યું હતું. ડો. રોબર્ટ ઘણા વર્ષોથી તેમની સાથે રહે છે, તેમણે કહ્યું કે અહીં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની બિમારીથી પીડિત નથી. વિશ્વભરના ડોકટરો માને છે કે તેમની સ્વસ્થ જીવનશૈલી એ તેમના આયુષ્યનું રહસ્ય છે.

અહીં રહેતા લોકો તે જ ખોરાક લે છે જે તેઓ પોતે ઉગાડે છે. હુંજા જાતિના લોકો જરદાળુ અને તડકામાં સુકવેલા અખરોટને ઘણું ખાય છે. અનાજમાં તેઓ જવ, બાજરી અને કુટુ ખાય છે. અહીંના લોકો પીવા અને નહાવા માટે ગ્લેશિયરના પાણીનો ઉપયોગ કરે છે. આ લોકો ઘણાં શારીરિક કામ પણ કરે છે, જેના કારણે તે ફિટ રહે છે.

આ પણ વાંચો: મહત્વપૂર્ણ: જો હોસ્પિટલ કોરોના દર્દીને કેશલેસ વીમો ક્લેમ આપવાની ના કહી દે, તો અહીં ફરિયાદ કરો

આ પણ વાંચો: વેક્સિનના ભાવ પર કોંગ્રેસ નેતાએ ઉઠાવ્યા સવાલ, કેન્દ્ર સરકારે જવાબમાં જણાવ્યા ભાવ, જાણો વિગત

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">